________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रश्नव्याकरणसूत्रे शतम् , विन्दुत्रयस्थापनेन सहस्रं भवति ।। ३ ॥ इति स्थापनासत्यम् ।। नामसत्यम् यथा-कुलमबर्द्धयन्नपि कुलबद्धन इत्यादि ॥ ४ ॥ रूपसत्यम्-यथा--साधुरूपधारणेन साधुरिति ।। ५ ॥ प्रतीत्यसत्यम्-यथा मध्यमां प्रतीत्य आश्रित्य अनामिका इस्वा, कनिष्ठिकामाश्रित्य तु दीर्घा । इति प्रतीत्यसत्यम् ।। ६॥ व्यवहारसत्यहैं २॥ भिन्न वस्तुमें भिन्न वस्तुके आरोप करनेवाले वचनको स्थापना सत्य कहते हैं, जैसे एक के आगे दो बिन्दुओं की स्थापना करके उसे १०० कहना, तथा विन्दुबय की स्थापना करके उसे एक हजार कहना३ । दूसरी कोई अपेक्षान रखकर केवल व्यवहार के लिये किसी का संज्ञाकर्म करना इसका नाम नामसत्य है-जैसे किसी लड़के को कुलवर्धन रखलेना। कुल वर्धन का तात्पर्य होता है-कुल को बढाने वाला, परन्तु व्यवहार चलाने के लिये जो संज्ञाकम किया जाता है-नाम रखा जाता है-उसमें इसकी अपेक्षा सापेक्ष नहीं हुआ करती है, इसी का नाम नामसस्य है ४ । पुद्गल के रूपादिक अनेक गुणों में से रूप की प्रधानता को लेकर जो वचन कहा जाता है उसे रूप सत्य कहते हैं-जैसे के शोंको काला कहना, अथवा रूप स्वरूप धारण को मुख्यता को लेकर जो वचन कहा जाता है वह भी रूपसत्य है- जैसे-साधु के स्वरूप को धारण करने वाले व्यक्ति को साधु कहना ५ । किसो विवक्षित पदार्थ की अपेक्षा से दूसरे पदार्थ के स्वरूप का कथन करना इसे प्रतीत्यसत्य या आपेक्षिकसत्य પંકજ માનવું તે સંમત સત્ય છે. (૩) ભિન્ન વસ્તુમાં ભિન્ન વસ્તુને આરોપ કરનાર વચનને સ્થાપના સત્ય કહે છે. જેમકે એકની સામે બે બિન્દુઓની સ્થા પના કરીને તેને સે (૧૦૦) કહેવા તથા ત્રણ બિન્દુઓની સ્થાપના કરીને હજાર (૧૦૦૦) કહેવાં. (૪) બીજી કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના ફક્ત વ્યવહારને માટે જ કોઈને કોઈ સંજ્ઞા આપવી તેને નામ સત્ય કહે છે. જેમકે કુળને વધારે નહીં છતાં પણ કોઈનું નામ કુળવર્ધન રાખવું. કુળવર્ધનને અર્થ થાય છે કુળને વધારનાર, પણ વ્યવહાર ચલાવવાને માટે જે નામ રાખવામાં આવે છે તેમાં કોઈ અપેક્ષા સાપેક્ષ થતી નથી, તેનું જ નામ નામ સત્ય છે. (૫) યુગલનાં રૂપાદિક અનેક ગુણેમાંથી રૂપની પ્રધાનતાને લીધે જે વચન કહેવાય તેને રૂપસત્ય કહે છે, જેમકે વાળને કાળાં કહેવાં, અથવા રૂપ-રવરૂપ ધારણની મુખ્યતાને લઈને જે વચન કહેવામાં આવે છે તે પણ રૂપસત્ય છે. જેમ કે સાધુનાં સ્વરૂપને ધારણ કરનાર વ્યક્તિને સાધુ કહેવાં તે રૂપસત્ય છે. (૬),કોઈ વિવક્ષિત પદાર્થની અપેક્ષાએ બીજા પદાર્થના સ્વરૂપનું કથન કરવું તેને પ્રતીત્ય સત્ય અથવા આપેક્ષિક મૃત્ય કહે છે. જેમ કે વચલી આંગળીના કરતાં
For Private And Personal Use Only