SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) अनुपानतरंगिणी. વ્યકિવન્દ્ર ત્રિવિનંદિશુદ્ધતિ वज्रवत्सर्वरत्नानि शोधयेन्मारयेतथा ॥ ३० ॥ હીરાને શુદ્ધ કરે છે તે ભૂયરીગણીના મૂળમાં રાખી કલથી અને કોદરાના કવાયમાં ડોળાયંત્ર વડે ૩ દિવસ પકાવે તો શુદ્ધ થાય છે. એવી જ રીતે બીજાં તમામ રત્નોનું શોધન તથા મારણ જાણવું. ૩૦ વિનું ધન, कृवाचणकसंख्यानं गोमूत्रैवियेत्यहम् ॥ समटंकणसंपिष्टं मृतमित्युच्यतेविषम् ॥ ३१ ॥ જે વિષનું શોધન કરવું હોય તે વિષના ચણા જેવડા કકડા કરી ગોમૂત્રમાં ડોળાયંત્રવડે ૩ દિવસ અગ્નિ ઉપર પકવવું; બાદ છાવડે સૂકવી તેના બરોબર શુદ્ધ કરેલો ટંકણ મેળવી ખરલ કરવું જેથી વિષ નિર્વાણ થાય છે. ૩૧ ઉપવિષ ઘન. पंचगव्येषुशुद्धानि देयान्युपविषाणिच ॥ विषाभावप्रयोगेषु गुणस्तुविषसंभवः ॥ ३२ ॥ તમામ જાતનાં ઉપવિષને ગાયના દૂધ દહી, છૂત, ગોમૂત્ર અને છાણમાં શોધન કરવાથી શુધ્ધ થાય છે, જ્યાં વિષ ન મળી શકે ત્યાં ઉપવિષને શુધ્ધ કરી ઔષધ પ્રયોગમાં લેવાં. ઈતિ શોધન પ્રકરણ સમાપ્ત હવે ધાતુ ઉપધાતુનાં મારણ ગુણ અવગુણ શાંતિ અને અનુપાન કહીએ છીએ. સુવર્ણ પરિક્ષા वन्हितप्तहियच्छीते रक्तखंभजतेचतत् ॥ शुद्धं श्वेतवमपिय द्भजतेऽशुद्धमीरितं ॥ ३३ ॥ જે સેનું અગ્નિમાં તપાવી ઠંડું કર્યા પછી લાલરંગનું જણાય શ્રેટ જાણવું પણત (ધોળાસ પડતું ) રહે તે અશુદ્ધ જાણવું તેવું સોનું ભસ્મ કરવાના કામમાં ન લેવું ૩૩ For Private And Personal Use Only
SR No.020492
Book TitleNadigyan Tarangini
Original Sutra AuthorN/A
AuthorHargovinddas Harjivandas
PublisherHargovinddas Harjivandas
Publication Year1899
Total Pages177
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy