________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी. (૪૬) ગંધક ઓગળી જાય ત્યારે એક દૂધનું ભરેલું વાસણ હોય તેના મેંઢા ઉપર ઝીણું સફેદ કપડું બાંધી તેમાં તે ઓગળેલ ગંધક ઢાળીદે એટલે તે ગંધક ગળાઈ દૂધમાં પડે તેને સર્વ કાર્યમાં શુધ્ધ ગણીને લેવા
હિંગળક ને શુદ્ધ કરે છે તે હિંગળકના કાંકરાને ઘેટીના દૂધના ૭ અને લીંબુના રસના ૭ પુટ દેવા જેથી શુધ્ધ થાય છે.
અભ્રકને શુધ્ધ કરે છે તે કાળા રંગને અબ્રક લઈ તેને દેવતાના અંગારા ઉપર ખૂબ તપાવવો પછી તેને ગાયના દૂધમાં ઠારવો ત્યાર પછી તાંદળજાના રસમાં (અથવા ખાના ધોવરામણમાં છે અને આમલીના પાણીમાં આઠ પિહર ભીજવી રાખે તો શુધ્ધ થાય છે. ૨૩
હરતાલને શોધવી હોય તે-હરતાળના ન્હાના ન્હાના કકડા કરી ૧પહાર કાંજીમાં, હિર ભૂકોહળાના રસમાં, ૧ હિર તેલમાં અને ૧ હિર ત્રિફળાના કવાથમાં ડોળાયંત્ર વડે ૧ હિર આંચ ઉપર ૫કવવાથી શુદ્ધ થાય છે. ૨૪-૨૫
મણશિલ શોધ હોયતો બકરીના મૂત્રમાં ડોળાયંત્રવાડે ૩ દિવસ અમિ ઉપર પકવવો પછી બકરીના પિત્તાની ૭ ભાવના દેવી અને ખરલ કર્યા કરે તે શુધ્ધ થાય છે. ૨૬
ખાપરીયાને શોધવો હોયતો મનુષ્યના અથવા ગાયના મૂત્રમાં ડોળાયંત્ર વડે અગ્નિ ઉપર સાત દિવસ પકાવવો તે શુદ્ધ થાય છે. ૨૭
બેદારશંખ, નાગેરૂ, શંખ, હીરાકસી, ટંકણખાર, કાળોસુરમો અને છીપકોડી વગેરેને શુદ્ધ કરવાં હોય તો જ બીરીના રસમાં શોધન કરી ઉન્ડા પાણીમાં ધોઈ નાખે તે શુદ્ધ થાય છે. ૨૮–૨૮
રન શોધન, कुलत्थकोद्रवक्काथे दोलायंत्रेविपाचयेत् ॥ . જો એક માટીના ડોઘલા (હિલા મેઢાના વાસણ માં જે દ્રવમાં શેધવું હોય તે દ્રવ તે વાસણમાં મુખથી નીચે રહે તેટલો ભ૨ પછી જે ઔષધને શુદ્ધ કરવું હોય તેને ભોજપત્રમાં લપેટી કપડામાં પિટલી બાંધી એક લાકડાના સળીયા સંગાથે સૂતરના ડોરા વતે બાધે એટલે તે સળીયો પાત્રના મોઢા ઉપર આડો મૂકવો અને તે ઝુલતી પોટલી વાસણને તળીયે ન અડે તેમ રહે તેવી બાંધી તે પાત્રને ભી અગર ચુલ્લા ઉપર ચઢાવી લખ્યા પ્રમાણે આંચ દેવી. તે યંત્રને ડોળાયંત્ર કહે છે.
For Private And Personal Use Only