________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ બાવીસમે.
મંગાવ્યું અને તેની અંદર પ્રવેશ કરી લૂતાને ત્યાં મૂકી દીધી! તેજ વખતે તે જાણે હતી જ નહીં તેમ થઈ ગઈ. પછી સૂરિએ તે કેળાને ઉંચકીને કોઈ અંધકૃપમાં નખાવ્યું કે તે બીજા કોઈના એળધ્યામાં ન આવે. એ રીતે બધું સ્વરથ થઈ ગયું અને સૂરિની શક્તિ સર્વત્ર પ્રસિદ્ધ થઈ. સર્વ નગરમાં ગુરુના અને રાજાના પુનન્મ ઉત્સવ થયે. ઘેર ઘેર ધવળ મંગળ ગવાયાં, દેવળોમાં અઠ્ઠાઈ મહેચ્છવ મંડાયા, યાચકને માગ્યાં દાન અપાયા અને શ્રી જૈન શાસનની ઉન્નતિ અને મહિમા સર્વત્ર ફેલાયાં.
For Private and Personal Use Only