________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૮
શ્રી કુમારપાલ પ્રબંધ. ~ ~~ ~~ ~
~ આ સૂરિ બોલ્યા, “હે રાજન! જો મારામાં શક્તિ ન હોય તે તમારું કહેવું યુક્ત ગણાય. પરંતુ જેવી રીતે શક્તિ હેવાથી હનુમાન્ પિતાની મેળે બંધાયે, વિષ્ણુએ શિવનું રૂપ ધારણ કર્યું અને ભીમે વિરાટના અંતઃપુરમાં દાસીપણે રહેલી દ્રપદીનું રૂપ ધારણ કર્યું તેવી રીતે આ કાર્ય કરવામાં હું પણ સમર્થ છું. એ બાબતનું મારા મનમાં જરાએ કષ્ટ નથી. કારણ લેભથી કરેલી મૈત્રી ન કહેવાય. પરદ્રોહથી મેળવેલી લક્ષ્મી લક્ષ્મીમાં ન લેખાય, લેહપાત્રથી આપેલું દાન દાનમાં ન ગણાય અને પરોપકારાર્થે સહેલું કષ્ટ કષ્ટમાં ન ગણાય એવી નીતિ છે. ”
એટલામાં વિદના વધવા માંડી. રાજા બેભાન થતો ગયા, તે જોઈ બધાને તો જીવ ઉડી ગયે. ખરું છે. મહાપુરૂષેની આપત્તિ જોઈને કણ દુઃખી ન થાય? કાગડો પણ સૂર્યના અસ્ત થવાથી આ પણુ પામે છે. પછી શ્રીહેમાચાર્ય સર્વની સંમતિથી ' યાસન ઉપર બેઠા અને તે જ વખતે રાજાની પીડા કમી થઈ
મના શરીરમાં પેઠી. પિતાને લીધે પિતાના ગુરુને પીડા થઈ જાણું રાજા પિતાનું સર્વસ્વ ગયું હોય તેમ વજાત જે થઈ ગયો અને મનમાં ખેદ પામી ચિંતવવા લાગ્યું કે, “ મહાપુરુષને વિભાવ કે વિચિત્ર છે! દીવેટ પોતે બળીને બીજાને પ્રકાશ કરે ૨. લવણ પરલોકની શાંતિ માટે અગ્નિમાં બળે છે. પાષાણ પોતે બળીને બીજાને રંગ આપે છે. વૃક્ષે પોતે તડકામાં ઉભા રહી બીજાને છાયા આપે છે અને પિતાને માટે નહીં પણ બીજાને માટે ફળે છે. ” - ગુરુ બોલ્યા, “હે રાજન્ ! ચિંતા માં કરે. મારામાં શક્તિ હેવાથી મને કંઈ બાધા થતી નથી. ” - પછી જે તે સૂતાને મૂળમાંથી ઉખેડી ન નાખે તે તે પાછી પિતાની સંતતિને નડે એમ વિચારી સૂરિએ એક મોટું પાકું કેળું
For Private and Personal Use Only