________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ વસમો.
૨૩૭
શ્રીહેમસૂરિ જેવા અભય રૂપી અમૃતથી પ્રાણીઓને તૃપ્ત કરનાર કઈ થયા નથી.'
પરદેશી શ્રાવકેનાં એવાં ગુરૂભક્તિગતિ વચન સાંભળી રાજા ચમત્કાર પામ્યું અને તે વખતથી તેણે નિયમ કર્યો કે, મારે નિરંતર સેનાના કમાલથી ગુરૂની પૂજા કરવી.
For Private and Personal Use Only