________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨
શ્રી કુમારપાલ પ્રબંધ,
. એ પ્રમાણે બારમું વ્રત પાળતાં સર્વ સધઓને ઉત્તમ પ્રકારની ભક્તિથી પ્રસન્ન કરી બાર પ્રકારના શુદ્ધ શ્રાવક ધર્મનું વિધિ સહિત રૂડી રીતે આરાધન કર્યું, અને બીજા ધર્મજનોને દાનાદિવડે ધર્મમાં વિશેષ રીતે સ્થિર કર્યા. સંક્ષેપમાં તેણે દુષ્ટ કલિને જીતી અરિહંતના ધ્યાનમાં એક તાન રાખી કૃતયુગના ઐશ્વર્યને જાગૃત કર્યું.
For Private and Personal Use Only