________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦૮
શ્રી કુમારપાલ પ્રબંધ.
નૌવિત્તે કહ્યું કે, “ અહીં નજીકમાં છે. ત્યાં સત્યસાગર નામના રાજા કરતાં એક ગર્ભવતી હરણીને મારી નર (હરણ ) પણ તરત મરી ગયા. વાથી સત્યસાગર રાજાએ પેાતાના દેશમાં અમરપડા વજડાવ્યા. આજે પ્રથમ મોકલેલા પાપટના મુખથી તમારી દુરવસ્થા ઋણી તેમણે મને અહીં માકલ્યા છે. ”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પચશૃ ંગ નામના એક દ્વીપ રાજ્ય કરે છે. તેણે શિકાર તે હરણીની પાછળ તેને તે બનાવથી વૈરાગ્ય આવ
તે સાંભળી કુમારપાળ-અરા મહાત્માઓની મેડી કૃપા સર્વ સત્યા ઉપર સરખી હોય છે એમ મન સાથે ચિતવી પ્રકાશમાં ઓલ્યા કે, ‘વારૂં, આગળ શું થયું ?'
(
વામદેવ એક્લ્યા કે, “ પછી કુબેરદત્તે નિકળવાના ઉપાય પૂ ત્યારે નાવિકે કહ્યું કે, આ પર્વતની બાજીપર એક દ્વાર છે, તેમાં થઇને પર્વતની પેલી બાજુએ વું ત્યાં એક જડ નગર આવે છે. તેમાંના જિનચૈત્યમાં જઇ નગારૂ વગાડવુ એટલે તેના મોટા અવાજથી તે પર્વતના શિખર ઉપર સૂતેલાં ભારડ પક્ષીઓ ઉડશે અને તેમની પાંખાના પત્રનથી તે વહાણા માર્ગે પડશે. પછી કોરશેઠે બધા લેાકાને બાલાવી ત્યાં જવા માટે પૂછ્યું પણ કાઇએ હા પાડી નહીં. ત્યારે અસાધારણ સાહસવાળા પરમ કૃપાળુ તે શેઠ પોતે ત્યાં ગયા અને નાવિકના કહેવા પ્રમાણે નગારૂ ડાયુ એટલે ભાર’ડ પ’ખીઓના એકી વખતે ઉડવાથી થયેલા વાયુના જોરે સર્વ વાણા ઉપડીને ક્ષેમકુશળ ભરૂચના બારામાં આવ્યાં. અહીંથી આગળ કુબેરદત્તનું શું થયું તે હું જાણતા નથી.”
પછી કુબેરદત્તના મેહેતાએ વીસ દાટિ સેનૈયા, આઠ કાટિ રૂપીઆ અને એક હજાર તાલા રત્ન વિગેરે તેની ઋદ્ધિ લેઈ જવા રાજાને ત્રિનતી કરી. ત્યારે નિઃસ્પૃહશિરોમણિ કુમારપાલે તેને તૃણ પ્રમાણે તિરસ્કાર કરી કહ્યું કે, “અસીમ સહાસ અને હ્રયારૂપી ધનવાળા કુબેરદત્ત ઉત્તમ પુરુષ છે અને તે જીવતાજ આવશે. ” એ પ્રકારે
},
For Private and Personal Use Only