________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ અઢારમે.
૧૮૮
ભાગ ૧૮ મે.
સપાદલક્ષના રાજાને જીતી સાળવી લોકોને પાટણમાં લાવવા અને ધર્મનંદનું
ઠેકાણે આવવું. એક વખત કુમારપાળે સપાદલક્ષના રાજાને ઉત્તરાસન વસ્ત્રમાંકલવાની આજ્ઞા કરી. પરંતુ તેણે તે માન્ય કરી નહીં, તેથી કુમારપાળને ઘણે ક્રોધ ચડ્યો અને તેને જીતવા સૈન્ય તૈયાર કરાવી મંત્રીપુત્ર ચાહડ જે બાહડ અને અંબડથી નાનો હતો તેની નિમક કરી. તેનામાં અતિ દાન દેવાનું એક દૂષણ હતું. તેણે પ્રયાણ કરી બે ત્રણ મુકામ થયા પછી બહુ માગણ લેકે એકઠા થયા ત્યારે કેશાધ્યક્ષ પાસે એક લાખ દામ ભાગ્યાં. કોશાધ્યક્ષે રાજાની મનાઈ હેવાથી ના પાડી, એટલે ચાહડે તેને ચાબકા મરાવી લશ્કરમાંથી કાઢી મૂક્યો અને માગણ લેકેને યથેચ્છ દાન આપી ખુશી કર્યો. પછી એક સંઢણી ઉપર બે એવી રીતે ચાદસે સાંઢણીઓ ઉપર સવાર થએલા સુભટે સાથે ઉતાવળે પ્રયાણ કરી થોડા મુકામમાં બિબેરા નજીક આવી પહોંચે તે દિવસે તે નગરમાં સાતસે કન્યાઓના વિવાહ મંડયા હતા તેથી તેને બહાર રહી કિલ્લાને ઘેરો ઘાલ્યો અને સવારે નગર સર કર્યું. તેમાં તેને સાત કરેડ સેનિયા અને અગીઆર હજાર ઘેડીઓ મળી. તે સર્વ હકીકત એક પત્રમાં લખી ઉતાવળે ચાલનાર ચાર પુરૂષો સાથે પાટણ મેકલી. પછી ઘરદથી નગરના કિલ્લાને ચૂરે ઉડાવી દેશમાં સર્વત્ર કુમારપાળની વાઈ ફેરવી અને નવીન અધિકારીઓની યોજના કરી ત્યાંથી સાતસો હુશિઆર સાળવી લેઈ પાટણ આવ્યું. ત્યાં રાજસભામાં રાજાને નમસ્કાર
૧. પૂજા વખતે ખભા ઉપર જઈની માફક નાખવાનું વસ્ત્ર.
For Private and Personal Use Only