________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૨
શ્રી કુમારપાલ પ્રધ
રાજાએ આ કાવ્યથી પ્રસન્ન થઇ તે કવિને એક લાખ રૂપિયાનું ભારે ઇનામ આપ્યું અને ફરીને તે પત્ર સૂરીશ્વર પાસે વંચાન્યા. એ પ્રકારે વિવિધ પરાક્રમેાથી મેળવેલા અદ્ભુત યશરૂપી કર્પૂરતા ધૂપ વડે કુમારપાળે સર્વ ભૂત્રનને સુવાસિત કર્યું અને ઉત્તમ જીવદયારૂપ અમૃતરસથી સર્વ જીવાને સજીવન કરી તેમના આશીવાદ મેળવ્યેા, તેથી તેની ઋદ્ધિમાં નિર ંતર વૃદ્ધિ થતી ગઈ અને શ્રી હેમાચાર્યના શુભેા દેશમાં દરરોજ વિશ્વાસ કયા તેથી તત્વજ્ઞાનને પણ સારા પ્રકાશ થા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only