________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
શ્રી કુમારપાલ પ્રબંધ.
ભાગ ૧૩ મે.
–
– કુમારપાળ–દેવધિ સંન્યાસીનું જૈન ધર્મ સંબંધી શ્રદ્ધા
ફેરવવામાં નિષ્ફળ થવું. ભૂગુક્ષેત્ર (ભરૂચ) માં દેવધિ નામને કેઈ સંન્યાસી રહેતું હતું. તે કઈ પર્વઉપર ગંગામાં સ્નાન કરવા ગયે. ત્યાં તેની પહેલાં જેમને સ્વર્ણસિદ્ધિ પ્રાપ્ત થઈ હતી અને સારસ્વત મંત્ર સિદ્ધ થયે હતે એવા દીપકાચાર્ય, કરીને કોઈ મહાત્મા પધારેલા હતા. તે પિતાને અંત નજીક જાણ લેકેને સ્વર્ગનું દાન દેતા હતા. દેવબોધિએ તેમની પાસેથી વિનયવડે સંતેષ પમાડી સારસ્વત મંત્ર મેળવ્યું. ત્યાંથી નર્મદાજી પાછા આવી ગળા સુધી પાણીમાં ઉભા રહીને તે મંત્રના છ લાખ જપ કર્યો. પણ સરસ્વતીનાં દર્શન ન થયાં તેથી કંટાળીને જપમાળા ફેંકી દીધી. તે મંત્રના માહા
મ્યથી વગર આધારે આકાશમાં અધર રહી. તે જે વિસ્મય પામી કંઈક વિચાર કરવા જતો હતો, તેટલામાં આકાશવાણી થઈ કે, “હે મહામતિ, તું શું વિચાર કરે છે ?” એટલે તેણે પાછા ફરી જોયું તે શ્યામ સુખ અને શ્યામ વસ્ત્ર ધારણ કરનારી સ્ત્રીઓ નજરે પડી. ફરીને દેવવાણી બોલી કે, “હે દેવધિ, પૂર્વ જન્મમાં તે કરેલી છે જીવની હત્યા છ લાખ જપવડે તારા આત્માથી જૂદી પડી છે. જ્યાં સુધી જીવહિંસા વિદ્યમાન હોય ત્યાં સુધી ખરે મંત્ર પણ શું કરે ? માટે હવે મેં અધર રાખેલી જપમાળા લેઇ એક લાખ જપ વધારે કર, એટલે સરસ્વતી તને પ્રત્યક્ષ થશે.” આ આકાશવાગુણથી ઉત્સાહિત થયેલા દેવધિએ તે પ્રમાણે કર્યું અને મંત્રથી
આકર્ષણ થયેલી સરસ્વતી દેવીએ દર્શન દીધાં. દેવબોધિએ તેની હુંય ઉંના ઈત્યાદિ દરેક સ્તોત્ર વડે સ્તુતિ કરી. તેથી પ્રસન્ન થઈ દેવી બેલી કે, “ આઠ અક્ષરમાં તારે જે વર જોઈએ તે માગ.”
For Private and Personal Use Only