________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમ્
લોકપાલ, (
૩ë ૩ મદિર સપરિવાર) પ્રત્યેક સોળ સોળ હજાર દેવીઓના પરિવાર સહિત એવી | પદ્મા', શિવા”, શચી, અંજૂ', યમલા, અપ્સરા, નવમિકા અને રોહિણી નામની આઠ પટરાણી, (તિરં રિસાઈ) બાહ્ય મધ્યમ અને અત્યંતર એ ત્રણ પર્ષદા, (સત્તદે મા ,) હાથી, ઘોડા, રથ, સુભટ', વૃષભ", નાટકીયા અને ગંધર્વ એ સાત સેનાઓ, (સત્તદૃ મળદિવ) સાત સેનાઓના સાત સેનાધિપતિ (૩૩૫ ૨૩રાણી માથા સહિસીur) ચારે દિશાઓમાં રહેલા ચોરાશી ચોરાશી હજાર આત્મરક્ષક દેવો, ચારે દિશાઓના મળી ઇન્દ્રના ત્રણ લાખ અને છત્રીસ હજાર આત્મરક્ષક દેવો, (મસિં વહૂ સામMવાસી વેળા સેવા સેવા ૫) વળી સૌધર્મ દેવલોકમાં નિવાસ કરનારા બીજા પણ ઘણા વૈમાનિક દેવો અને દેવીઓ (ઉમાદેવ) ઉપર કહેલા સર્વ પરિવારનું ઇન્દ્ર રક્ષણ કરે છે, વળી (રેવ) સઘલા પરિવારમાં ઇન્દ્ર અગ્રેસર છે, (સમત્ત) નાયક છે, (મટ્ટિા) પોષક છે (મહત્તર) મોટા છે, (નાગાર્જુસરખાવચં ારેમા) નિયુક્ત દેવો દ્વારા પોતાના સૈન્ય પ્રતિ અદ્ભુત આજ્ઞા કરાવતો (વાર્તા) વળી પોતે પણ આજ્ઞા કરતો છતો, (મહાદયનીય વાતંતી તતતાન તુડિય-શણમુકુંપડુ પડવાચવેor) વચમાં કાંઈ પણ આંતરા વિનાનું નાટકમાં થતું ગાયન; તથા વાગી રહેલ વીણા, હાથની તાળીઓ અન્ય વાજિંત્રો, મેઘની ગર્જનાની પેઠે ગંભીર શબ્દથી વાગતો મૃદંગ, મનોહર શબ્દ કરતો ઢોલ; તેઓના મોટા નાદ વડે (રિવારું મોજ મોડું મુંનમાળે વિદ૬)દેવ સંબંધી અતિશયવાળા ભોગોને ભોગવતો છતો બેઠો છે II૧૪i
૪૭
For Private and Personal Use Only