________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kabatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમ્
ગોત્રવાળા આ બે સ્થવિર શિષ્યો હતા - (થેરે ૩ળસંપત્તિ, થેરે મળમ) વિર આર્ય સંપલિત અને સ્થવિર આર્ય ભદ્ર.
(સિં જે સુદૃ ફિ થેરામ ગોવસાત્તા) ગૌતમ ગોત્રવાળા એ બે સ્થવિરોને (૩મજ્ઞનુ થેરે અંતેવાસી નો મસ) ગૌતમ ગોત્રવાળા આર્ય વૃદ્ધ નામે સ્થવિર શિષ્ય હતા. (થેરસ મઝવુદ્ધ નોમસપુરસ) | ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્ય વૃદ્ધને (ગળસંપત્તિ, થેરે અંતેવાસી જોયમસલુ) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્ય સંઘપાલિત નામે સ્થવિર શિષ્ય હતા. (શેર in જ્ઞસંઘાનિયસ લોયમસરસ) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્ય સંઘપાલિતને (મહત્યી થેરે સંતેવાસી છાસવગુત્ત) કાશ્યપ ગોત્રવાળા આર્યહસ્તી નામે સ્થવિર શિષ્ય હતા. (થેરરસ મળત્યિસ વાસવગુત્તરસ) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર આર્યહસ્તિને (વેરે સંતેવાસી સુનયા) સુવ્રત ગોત્રવાળા આર્ય ધર્મ નામે સ્થવિર શિષ્ય હતા. (થેરસ મધમસ સુલુસ) સુવ્રતગોત્રવાળા સ્થવિર આર્ય ધર્મને (જ્ઞાસા રે સંતેવાસી વાસવા) કાશ્યપ ગોત્રવાળા આર્યસિંહ નામે સ્થવિર શિષ્ય હતા.
(વેર જે મઝાસીઇસ સિવગુત્તરસ) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર આર્યસિંહને (જ્ઞધમે રે તેવાસી
૫૬૫
For Private and Personal Use Only