________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagersuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમં વ્યાખ્યાનમુ
યુચ્છસત્તર) કુત્સ ગોત્રવાળા સ્થવિર આર્ય શિવભૂતિને (૩ઝમ થેરે તેવાસી છાસવારે) કાશ્યપ ગોત્રવાળા આર્યભદ્ર નામે સ્થવિર શિષ્ય હતા. (ગેરરસ | રઝમક્સ વાસવાસ) કાશ્યપ ગોત્રવાળા
સ્થવિર આર્યભદ્રને (૩ઝનને થેરે તેવાસી છાસવ7) કાશ્યપ ગોત્રવાળા આર્યનક્ષત્ર નામે સ્થવિર શિષ્ય હતા. (ઘેર જ ગઝનવેત્તર સંવત્તસ) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર આર્ય નક્ષત્રને (૩ઝરવચ્ચે થેરે સંતેવાસી સવ) કાશ્યપ ગોત્રવાળા આર્યરક્ષ નામે સ્થવિર શિષ્ય હતા. (થેરરસ of ૩ઝરલેસ
સવનુસ) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર આર્યરક્ષને (૩ઝના થેરે અંતેવાસી મસ) ગૌતમ ગોત્રવાળા આર્ય નાગ નામે સ્થવિર શિષ્ય હતા. (ઘેર જ ૩ઝના રિસ બોયસત્તસ) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્ય નાગને (૩mદિલ્લે થેરે સંતેવાસી વારિસ) વાસિષ્ઠ ગોત્રવાળા આર્ય જેહિલ નામે સ્થવિર શિષ્ય હતા. (થેરસ ૩mહિત વસિસ ગુસ્સ) વાસિષ્ઠ ગોત્રવાળા સ્થવિર આર્ય જેહિલને (
૩વપ્ન થેરે તેવાસી માસ) માઢર ગોત્રવાળા આર્ય વિષ્ણુ નામે સ્થવિર શિષ્ય હતા.
(થેરરસ of મઢિરસન્નસ) માઢર ગોત્રવાળા સ્થવિર આર્ય વિષ્ણુને (૩Mાત રે અંતેવાસી જોયમસ) ગૌતમ ગોત્રવાળા આર્ય કાલક નામે સ્થવિર શિષ્ય હતા. (થેરસ પt ૩ઝનસ જ નોથમસત્તરસ) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્ય કાલકને ( સુ થેરા અંતેવાસી જોયમસત્તા) ગૌતમ
૫૬૪
For Private and Personal Use Only