________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
અષ્ટમ વ્યાખ્યાનમુ
આર્ય વજસેનથી (ત્ય મળનાડી સાદા નિયા) અહીં આર્યનાગિલી નામે શાખા નીકળી, (વેદિંતો ૩૫૩હિંતો) સ્થવિર આર્યપદ્ધથી (ડુત્ય જે ૩M૫૩મા સહ નિયા) અહીં આર્યપદ્ધ નામે શાખા નીકળી, થેરેટિંતો vi Mહિંતો) અને સ્થવિર આર્યરથથી (ત્ય જ ૩ઝનયંતી સહિ નિયા) અહીં આર્યજયંતી નામે શાખા નીકળી.
(ચેરસ ૩ળ વચ્છસમુત્ત) વત્સગોત્રવાળા સ્થવિર આર્યરથને (૩ન્નપૂરિ થેરે સંતવાણી સિયા) કૌશિક ગૌત્રવાળા આર્યપુષ્યગિરિ નામે સ્થવિર શિષ્ય હતા. (રિસ જ ૩ન્નપૂરિસ સિયત્ત) કૌશિક ગોત્રવાળા સ્થવિર આર્ય પુષ્યગિરિને (૩ઝમિત્તે થેરે તેવાસી રોયસ) ગૌતમ ગોત્રવાળા આર્ય ફલ્યુમિત્ર નામે સ્થવિર શિષ્ય હતા (થેરસ નું જ્ઞમમિત્ત બોયસમુત્ત) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્ય ફલ્યુમિત્રને (૩ઝઘાિરી થેરે તેવાસી વસિસ) વાસિષ્ઠ ગોત્રવાળા જ આર્ય ધનગિરિ નામે સ્થવિર શિષ્ય હતા. | (ચેરસ f siઘિિરસા વસિદ્ધપુરસ) વાસિષ્ઠ ગોત્રવાળા સ્થવિર આર્ય ધનગિરિને (
૩સવપૂર્ણ થેરે તેવાસી છ7) કુત્સ ગોત્રવાળા આર્ય શિવભૂતિ નામે સ્થવિર શિષ્ય હતા. (રિસ શિવમૂડ
૫૬૩
For Private and Personal Use Only