________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ | વ્યાખ્યાનમુ.
(૩મસ જે મઠ્ઠો ક્રોનિયસ) અહમ્ કૌશલિક શ્રી ઋષભદેવને (વસ સરસ છત્ત સયા વેજા ) - વીસ હજાર અને છ સો વૈક્રિયલબ્ધિબાળા મુનિઓ હતા, (૩૨સિયા રેજિસંપથા દુલ્યા) પ્રભુને વૈક્રિયલબ્ધિવાળા મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ I૨૨૧TI
(૩મસ ૩ર૪૩ો શોતિયસ) અહંનું કૌશલિક શ્રી ઋષભદેવને (વારસ હરસ સથ guyTIT) બાર હજાર છસો અને પચાસ (વિવર્તમ) વિપુલમતિ-મનઃ પર્યવજ્ઞાનીઓ હતા. વિપુલમતિઓ કેવા? - (૩ઢાળ્યોસુ તીવેણુ) અઢી દ્વીપ (રોણુ સમુદે) અને બે સમુદ્રને વિષે રહેલા (સત્ર રિયા ઝTv) પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિયોના (મોણ મારે ગાળમાળા) મનોગત ભાવોને જાણનારા, આવા પ્રકારના બાર | હજાર છસો અને પચાસ વિપુલમતિઓ હતા, (સિયા વિરત્નમર્સપયા સુથા) પ્રભુને વિપુલમતિઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ I૨૨૨
(૩સમરસ જે ૩ો ઢોનિયસ) અહંનું કૌશલિક શ્રી ઋષભદેવને (વારસ સદસ) બાર હજા૨ (ઇન્દ્ર સયા) છ સો (qvor/સ વાdf) અને પચાસ વાદી મુનિઓ હતા, (૩વસિય વાસંપદા દુલ્યા) પ્રભુને વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ I૨૨૩.
૫૦૪
For Private and Personal Use Only