________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
S
કલ્પસૂત્ર ભાષાંતર
(સમોવસિયા ) શ્રાવિકાઓ (પંજ સાસહિરો ર૩ut 9 સહસ્સ) પાંચ લાખ અને ચોપન હજાર સપ્તમ હતી, ( ૩સિયા સમોવસિયા સંપથ દુલ્યા) પ્રભુને શ્રાવિકાઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ I૨૧થા !
વ્યાખ્યાનમ્ (૩સમસ જે મરડો વોનિયરસ) અહિ કૌશલિક શ્રી ઋષભદેવને (વત્તરિ સદા સર સયા પાસા વડપુર્વીf) ચાર હજાર સાતસો અને પચાસ ચૌદપૂર્વી હતા. ચૌદપૂર્વી કેવા? - (૩ના નિપસંછાસા) ||Hણી પોતે અસર્વજ્ઞ હોવા છતાં સર્વજ્ઞ સંદેશ, (ગાવ-) યાવતુ-અકારાદિ સર્વ અક્ષરોના સંયોગોને જાણવાવાળા, તથા સર્વજ્ઞ પેઠે સાચી પ્રરૂપણા કરનારા, આવા પ્રકારના ચાર હજાર સાત સો અને પચાસ ચૌદપૂર્વી હતા; ( ૩સિયા વસપુષિસંપથી દુ) પ્રભુને ચૌદપૂર્વીઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ I૨૧૮
(ઉસમરસ જ ૩ર૪૩ ઢોસનિયરસ) અહંનું કૌશલિક શ્રી ઋષભદેવને (નવ સહસા દિનાની) નવ છે હજાર અવધિજ્ઞાનીઓ હતા, (૩યસિયા દિનાળિસંપયા દુસ્થા) પ્રભુને અવધિજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા આટલી થઈ ૨૧લા.
(૩મરસ જ ૩ર૪ વોનિયસ) અહંનું કૌશલિક શ્રી ઋષભદેવને (વસ સહસ્સા વનનાdf) વીસ હજાર કેવલજ્ઞાનીઓ હતા, (૩વસિા વેતનનસંપયા સુત્ય) પ્રભુને કેવલજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા | આટલી થઈ I૨૨૦ના.
૫૦૩
For Private and Personal Use Only