________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
વ્યાખ્યાનમ્
માણસ, સામાજિક વિકાસ
IN
છંદ, અલંકાર©, વ્યાકરણ, નિરુક્તિ, કાવ્ય, કાત્યાયન, નિઘંટુ', ગજારોહણ, તુરગારોહણ, ગજ અને ઘોડા કેળવવાની કલા, શસ્ત્રાભ્યાસ, રસ૬, મંત્ર, યંત્ર, વિષ, ખન્ય, ગંધવાદ, પ્રાકૃત, સંસ્કૃત પૈશાચિક, અપભ્રંશ, સ્મૃતિ”, પુરાણ, વિધિ, સિદ્ધાન્ત, તર્ક, વૈદક, વેદ, આગમ, સંહિતા, ઇતિહાસ, સામુદ્રિક", વિજ્ઞાન, આચાર્યકવિઘા, રસાયણ, કપટ, વિદ્યાનુવાદ, દર્શનસંસ્કાર, ધૂર્તશંબલક, મણિકર્મ, 'તરુચિકિત્સા, ખેચરીકલાપ૦, અમરીકલા, ઇન્દ્રજાલ, પાતાલસિદ્ધિ, યંત્રક, રસવતી, સર્વકરણી, પ્રાસાદલક્ષણ", પણ, ચિત્રોપલ, લેપ૦, ચર્મકર્મ, પત્રચ્છેદ્ય, નખચ્છેદ્ય, પત્ર પરીક્ષા, વશીકરણ, કાષ્ઠઘન, દેશભાષા, ગારુડ, યોગાંગ, ધાતુકર્મ, કેલિવિધિ, અને શકુનરૂતર આ પ્રમાણે પુરુષની બહોંતેર કલાઓ જાણવી, આમાં લેખન એટલે હંસલિપિ વિગેરે અઢાર જાતની લિપિ સમજવી, તેનું વિધાન પ્રભુએ જમણે હાથે બ્રાહ્મીને શીખવ્યું. તથા એક, દસ, સો, હજાર, દસ હજાર, લાખ, દસલાખ, કરોડ, દસકરોડ, અબજ, ખર્વ, નિખર્વ, મહાપર્મ, શંકુ, જલધિ, અંત્ય, મધ્ય અને પરાધે; એવી રીતે અનુક્રમે દસ દસ ગણી સંખ્યાવાળું ગણિત પ્રભુએ ડાબે હાથે સુંદરીને શીખવ્યું. વળી પ્રભુએ કાષ્ઠકમંદિરૂપ કર્મ ભરતને શીખવ્યું, અને પુરુષાદિનાં લક્ષણો બાહુબલિને શીખવ્યાં. સ્ત્રીઓની ચોસઠ કલાઓ આ પ્રમાણે-નૃત્ય, ઔચિત્ય, ચિત્ર, વારિત્ર,
૧, શબ્દકોષ. ૨. ઘોડા ઉપર ચડવાની કલા, ૩. ખાણ અથવા ખનીજ પદાર્થ ઓળખવા. ૪. વૃક્ષોના રોગનું ઓસડ બનાવવું. ૫, ઘર-મંદિરાદિનું શુભાશુભ લક્ષણ જાણવું. ૬, જુગાર. ૭. ધારેલું પત્ર છેદવું. ૮. આદર આપવો.
૪૮૦
For Private and Personal Use Only