________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરજ યશોવિજ્યજી ઉપાધ્યાયની એક કૃતિ
નવરસે (કંગાર, વીર, કરૂણ, હાસ્ય અદ્ભુત, સ્થાનક, રક, બીભત્સ, શાંત,) કરતાં તારી વાણુ વધુ મનહર છે. [અને] અમૃતમાં તે વધારેમાં વધારે છે ર (મધુર કટુ તિકતાદિ) જોવાય છે – સંભળાય છે, એથી કરીને આ બે (મૃગરાદિ નવસ અને અમૃત સુધાની સાથે તારી વાણીની સદાતા (સરખામણ) કાણ કરી શકે કહે ? [ કેમકે તેમ કરવામાં ] અધિક હીનાપમાની મુશ્કેલી થાય છે.
અર્થાત્ તારી વાણી નવરસ અને અમૃત જેવી છે, એમ કહેવું તે હીપમાં દોષ છે.
બીજા દર્શનને ભગવાનના દર્શનમાં સમન્વય–
स्फुरन्ति सर्वे तव दर्शने नयाः पृथग नयेषु प्रथते न तत् पुन । कणा न राशौ किमु कुर्वते स्थिति ? कणेषु राशिस्तु पृथग न वर्तते
તારા (જૈન) દર્શનમાં બીજા બધા ના દર્શને (નૈગમ સંગ્રહ, વ્યવહાર ઋજુસુત્રાદિ ) દેખાય [ પરતુ ] ભિન્ન ભિન્ન નોમાં-દર્શનમાં (નૈયાયિકાદિ સ્વીકૃત નયાભાસમાં) તારું અપેક્ષાવાળું, (વસ્તુના અનન્તધર્મોને ખંડન નહીં કરના) દર્શન (જૈનદર્શન ) દેખાતું નથી. [ કેમકે ] [ અનાજના | સમૂહમાં [ અનાજના દાણા નથી રહેતા શું? અર્થાત્ રહે છે. અને અલગ દાણાઓમાં તે [ અનાજને ] સમૂહ ઢગલે રહેતું નથી.
તારી ચતુરાઈ છે” ની જેમ બધા રસ અને સુધા કરતા વિશિષ્ટ ગુણવાળી ભગવાનની વાણી અધિક છે અને તે હીન ગુણવાળા છે માટે તેનામાં વિશ્વના છે. ૧ મેળો શ્રી સિદ્ધસેનરિવાર ના પ્રથમદ્રાશિવા નો “દુનિશ્ચિત ન રતત્રવિતપુ ૩૦ મો કલેક.
For Private and Personal Use Only