SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૮ સકલાની મહત્તા અને આલાચના થયા છે કે જેના સાહિત્ય સર્જનની યામય ગાથા ( વૃત્તાન્ત ) સાંભળી જાણીને ભલભલા તીક્ષણ બુદ્ધિવાળા પૌર્વાસ કે પાશ્ચાત્ય જૈન કે અજ્જૈન વિદ્વાનો આશ્ચર્યથી પોતાનું મસ્તક ધુણાવે તથા નમાવે છે, તેજ વિશિષ્ટ આચાર્ય શ્રી દેમચન્દ્રાચાર્યની સજ્જાદૂત તરીકે પ્રસિદ્ધ પામેલી આ કૃતિને પાક્ષિક, ચાતુર્માસિજ્જ અને વરિષ્ઠ, પ્રતિક્રમણમાં ચૈત્યવનના સ્થાને દાખલ કરી ખરેખર જૈન સમાજે એક ચાગ્ય વિદ્વાનની યોગ્ય કૃતિની કદર કરી છે તથા પેાતાની બુદ્ધિમત્તા બતાવી છે. પણ મ્હારે દિલગિરી સાથે કહેવું જોઇએ કે વાજી પાર્શ્વચંદ્રગચ્છ ( પાયચદગચ્છ )વિધિપક્ષના તથા ઢાંગજી આદિ ગવાલાએ શ્રી હેમચન્દ્રની આ કૃતિને પ્રતિક્રમણાદિ કા પણ આવશ્યક ક્રિયામાં જી દાખલ કરી નથી, તેથી તે ગુચ્છના લોકાને મારી નમ્ર સૂચના છે કે તપાગચ્છની જેમ તે પણ પોતાની આવશ્યક ક્રિયામાં આને ( સકલાઈને જરૂર સ્થાન આપે, તપાગચ્છની આવશ્યક ક્રિયામાં આ ( સકલાર્હત્ ) ક્યારે દાખલ થયું. તેને હજી મને તપાસ કરતાં પણ નિશ્ચિત પત્તા લાગ્યા નથી, હવે મારી સ્વલ્પ બુદ્ધિથી કલાત્ ઉપર ભિન્ન ભિન્ન દૃષ્ટિએ હું વિચાર કરીશ. ૧ ખરતરગચ્છવાલા પાક્ષિકાઢિ પ્રતિક્રમણમાં ચૈત્યવન્દનના સ્થાને શ્રીનાઞઢાળ તાત્ર ખેલે છે જેના બનાવનાર નવાંગીકૃત્તિકાર પંચડ તાર્કિક શ્રી કનૈયāવસૂરિ છે, આ તેાત્રમાં પ્રાકૃત ભાષાથી શ્રી તૅમનાર્શ્વનાથ ની સુન્દર રીતે સ્તુતિ કરી છે. આ વાત એજ સ્ટેાત્રના નીચે લખેલ છેલા લેાકથી જણાય છે एम पसिय सुपासनाह थं भणपुर हिअ । સમુાિવરરામચવ વિરારાવ. અળવિઞ || જુએ જતિહુઅણુની ૩૦ મી ગાથા. પંચપ્રતિક્રમણના પૃષ્ટ ૭૪માં, જ For Private and Personal Use Only
SR No.020374
Book TitleHimanshuvijayjina Lekho
Original Sutra AuthorN/A
AuthorHimanshuvijay, Vidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages597
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy