________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
::
સલાની મહત્તા અને આલેાચના
વિશિષ્ટિ વિદ્વાન-કવિઓની ન્હાની ન્હાની કૃતિમાં પણ એવુ ગાંભીય–મહવ અને ચમત્કારી હોય છે કે તે જગને માટે બેધપ્રદ -હિતકર અને આદર્શ-માર્ગદર્શક થઇ જાય છે. આ નિયમથીજ श्रीसमन्त भद्र नुं २ સેવામસ્તોત્ર કે જે તેઓએ રચેલ કાઇ પ્રૌઢગ્રન્થનું મ ંગલાચરણ કહેવાય છે, પણ આજે તે દર્શન (ન્યાય ) વિષયને મૌલિક સ્વતંત્ર અને ગંભીર ગ્રન્થ તરીકે મનાય છે. તેવીજ રીતે શ્રીલિટ્ટલેન મદ્ર આદિની દ્વારાજા તથા અષ્ટો જ પ્રમાણમાં ન્હાના તથા નિવ્રુતિરૂપ હોવા છતાં આજે તે અકારગ્રન્થા કરતાં પણ ગહન અને મહત્ત્વના સિદ્ધ થયા છે, અનેક શાસ્ત્રોના નિર્માતા સર્વજ્ઞકપ આચાય શ્રી હૈમવૃત્તિ પણ તેવા વિશિષ્ટ કવિ–વિદ્યાનેમાં એક તેજસ્વી, પ્રચંડ અને વિલક્ષણ આચાર્ય
૧ જૈન, ભાવનગર. ૮ નવેમ્બર, ૩૧ ને અંક,
૨ આનું ખીજું નામ શ્રાપ્તમીમાંસ પણ પાડયુ` છે. આની ઉપર પ્રચણ્ડ તાર્કિક શ્રી વિદ્યાનસ્વામી,વપુર્રાન્ત અને અજાતિ વિશવર વિજ્ઞાનાએ અષ્ટલક્ષી આદિ અનેક પ્રાઢ ગ્રન્થેા લખ્યા છે.
For Private and Personal Use Only