SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સકલાર્વતની મહત્તા અને આલોચના ૩૯૯ સલાહતનું મૂલ. આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિએ આ (સલાહંની) સ્વતંત્ર સ્તોત્ર કે ગ્રન્થ તરીકે રચના કરી હશે, એમ ઘણા લોકોનું માનવું છે; પરંતુ તે તદ્દન જુ-નિર્દૂલ છે. કેમકે તેઓએ સ્વતંત્ર ગ્રન્થ કે તેત્ર તરીકે આવી રચના કરી જ નથી. પરંતુ સમસ્ત જૈન ઇતિહાસને એકત્ર સંગીન કરવાની બુદ્ધિથી તેઓએ શ્ર દૃારાgવરિત્ર નામનો આકર-મોટો ગ્રન્થ બનાવ્યા છે, તે ગ્રન્થના પ્રારંભમાં મંગલાચરણ તરીકે રહ્યાહત ઇતિષ્ઠાનમfધાન રાશિઃ આદિ ૨૬ શ્લેક બનાવ્યા છે (જુઓ પર્વ પહેલું (મૂલ) પણ ૧) કેમકે આસ્તિક ગ્રન્થકારેનો સિદ્ધાન્ત છે કે કોઈ પણ ગ્રને પ્રારંભ કરતાં વિદનના નાશ માટે ગ્રન્થના પ્રારંભમાં પિતાના ઇષ્ટદેવતા આદિની સ્તુતિ કરવી (મંગલાચરણ કરવું ) આવશ્યક છે. પ્રાચીન તૈયાયિકે મંગલનું ફલ “નિવિન ગ્રંથની પ્રતિ” માને છે જ્યારે નવ્ય તૈયાયિકતાતિ વિનને નાશ થવો એટલું જ મંગલનું ફલ છે. ગ્રન્થની પૂર્તિ તે ગ્રન્થકારની પ્રતિભાદિ શકિતની અપેક્ષા રાખે છે. મંગલની અપેક્ષા નથી રાખતી, એમ પ્રતિપાદન કરે છે. તેજ મંગલના ૨૬ શ્લેકે અને પરિશિષ્ટ પર્વ આદિના કેટલાક લેકે મળી સકલાત થયું છે. સલાહંતનું કલેક પ્રમાણ, વિષષ્ટીશલાકા ગ્રન્થ મેટે (લગભગ ૩૬ ૦૦૦ શ્લોક પ્રમિત) હોવાથી તેની પૂતિ થવામાં વિધ્ર બાહુલ્યની પણ સંભાવના રહે એટલે ૧ જુઓ-વિશ્વનાથ પંચાનન ભટ્ટાચાર્ય વિરચિત સિદ્ધાન્ત મુકતાવલી (પ્રથમ કારિકાની વ્યાખ્યામાં For Private and Personal Use Only
SR No.020374
Book TitleHimanshuvijayjina Lekho
Original Sutra AuthorN/A
AuthorHimanshuvijay, Vidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages597
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy