SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : ૪૭ : જૈન સાધુઓના વિહારની મહત્તા ત્ વિહારમાં મળેલા શિલાલેખે Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન સાધુને પૈલ ચાલવાના (પગે વિહાર કરવાને) આચાર ઘણા મહત્ત્વનો છે. આમાં જેમ તેમના સંયમની રક્ષા છે, સ્વાસ્થ્યને લાભ છે, તેમ સમાજ અને રાષ્ટ્ર, ધર્મ અને સાહિત્ય વિષયક અભ્યાસ કરવાની પણ ઉમદા તક તેમને મળે છે. સદર આચારથી તેઓ પગવડે હજારો માઇલોની મુસાફરી કરી સ્વ અને પરનું હિત સાધી શકે છે, જે સાધુ વિચારસોંપન્ન હોય, ઉદાર અને જ્ઞાનવી હોય તે પોતાના અનુભવોથી મેટામોટા ગ્રંથા—તિહાસોની ભેટ સમાજ તથા રાષ્ટ્રને ચરણે ચઢાવી શકે છે. નવું નવું જાણવાનો અને નાંધવાનો મને શોખ છે, તેથી મુસાકુરી (વિહાર) દરમિયાન જે કાંઇ નવુ જણાય છે, તેને તેાંધી લઉં છુ અને પ્રસંગ-સમય મળે તો તે વિષે વિસ્તાર કે સ ંક્ષેપથી યત્કિંચિત્ લખવા પ્રયાસ કરૂ છું. કેટલાક પ્રવાસવર્ણનો શાર્તા વિગેરે પત્રામાં લખવાના પ્રસંગ મને મળ્યા છે. ૧ ત ભાવનગર પ ૩૨ ઃ ૧ For Private and Personal Use Only
SR No.020374
Book TitleHimanshuvijayjina Lekho
Original Sutra AuthorN/A
AuthorHimanshuvijay, Vidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages597
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy