SearchBrowseAboutContactDonate
Page Preview
Page 755
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir हाताधर्मकथासूत्रे भंते ' भोगेहिं ' अर्थों हे भदन्त ! भोगैः किं भोगैः प्रयोजनमस्ति ? इति, कण्डरीकः प्राह-'हंता ! अट्ठो' हन्त ! अर्थः भोगमुपभोक्तुमानसोऽस्मीतिभाः । ततः खलु-कण्डरीकाभिप्रायज्ञानानन्तरमित्यर्थः, स पुण्डरीको राजा कौटुम्बिकपुरुषान् शब्दयति-प्रायति, शब्दयित्वा, एवमवदत् - क्षिपमेव भो देवानुपियाः ! कण्डरीकस्य महार्थम् अत्यर्थम् ' जाव रायाभिसेयं ' यावत् राजाभिषेकम् ' उबट्टवेइ' उपस्थापयत परिकल्पयत, 'जाव रायाभिसे एण अभिसिंचह' यावत् राज्याभिषेकेण अभिषिञ्चति स पुण्डरीको राजा कण्डरीकं राजपदे स्थापयति ॥ सू० ४ ॥ मूलम्-तएणं पुंडरीए सयमेव पंचमुट्रियं लोयं करेइ, उनसे ऐसा ही कहा परन्तु फिर भी उन्हों ने कुछ नहीं ध्यान दिया केवल मौन धारण कर ही बैठे रहे-तब पुनः पुंडरीकने उन कंडरीक अनगार से इस प्रकार कहा-हे भदन्त ! क्या आप को भोगों से तात्पर्य है ? तब कंडरीक ने कहा हां-मेरा मन भोगों को उपभोग करने के लिये हो रहा है। इस तरह कंडरीक का अभिप्राय जानने के बाद पुंडरीक राजो ने कौटुम्बिक पुरुषों को बुलाया और बुलाकर उनसे ऐसा कहा-भो देवानुप्रियो तुम लोग कंडरीक के लिये राज्याभिषेक योग्य सामग्री एकत्रित कर लेआओ पुंडरीक राजा की इस आज्ञा के अनुसार, उनलोगों ने वैसा ही किया-जब राज्याभिषेक सामग्री उपस्थित हो चुकी-तब पुंडरीकने कंडरीक का राज्याभिषेककर दिया-कंडरीक को राजपद में स्थापित कर दिया ॥ सूत्र ४॥ રહ્યા. પુંડરીક રાજાએ તેમની આવી સ્થિતિ જોઈને બીજી અને ત્રીજી વખત પણ આ પ્રમાણે જ કહ્યું. પણ તેમણે તેની કંઈ દરકાર કરી નહિ તે ફક્ત મૂંગા થઈને બેસી જ રહ્યા. ત્યારે ફરી પુંડરીકે તે કંડરીક અનગારને આ પ્રમાણે કહ્યું કે હે ભગવન ! તમને શું હજી બેગ ઉપભેગેની ઈચ્છા છે? ત્યારે કંડરીકે કહ્યું કે હા, ખરેખર મારું મન ભાગ ઉપગમાં પ્રવૃત્ત થવા છે છે. આ પ્રમાણે કંડરીકની ઈચ્છા જાણને પુંડરીક રાજાએ કૌટુંબિક પુરુષને બોલાવ્યા અને બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે લેકે કંડરીક માટે-રાજ્યાભિષેક ચોગ્ય સામગ્રી ભેગી કરો. પુંડરીક રાજાની આ પ્રમાણે આજ્ઞા સાંભળીને તે લોકેએ તેમજ કર્યું. જ્યારે રાજ્યા. નિકની બધી વસ્તુઓ એકત્રિત થઈ ગઈ ત્યારે પુંડરીકે કંડરીકને રાજ્યાભિષેક કરી દીધો. એટલે કે કંડરીકને રાજયાસને બેસાડી દીધું. એ સૂત્ર ૪ For Private and Personal Use Only
SR No.020354
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorKanahaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages872
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy