________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनगारधर्मामृतवर्षिणी डी० अ० १९ पुण्डरीक कण्डरीकचरित्रम
७३५
बियपुरिसे सहावेह, सद्दावित्ता एवं वयासी - विप्पामेव भो देवाणुपिया ! कंडरीयस्स महत्थं जाव रायाभिसेअं उवट्टवेह, जात्र रायाभिसेएर्ण अभिसिंह ) इस प्रकार अम्बाधाय के मुख से इस बात को सुनकर और उसे चित्त मैं जमाकर जैसे बैठे हुए थे उसी तरह संभ्रान्त होते हुए ये क्यों आये है - इस प्रकार शंकित चित्त होते हुए उत्थानशक्ति से उठे बहुत जल्दी सुनते ही प्रमाण- उठे और उठकर अन्तःपुर के परिवार को साथ लेकर जहां अशोक वनिका थी वहां पर आये वहां आकर कंडरीक अनगार के पास पहुँचे वहां पहुँच कर उन्हों ने उन्हें तीन वार आदक्षिण प्रदक्षिण किया बाद में वे कहने लगे - हे देवानुप्रिय ! तुम्हें धन्यवाद है - जो तुम राज्य एवं अन्तःपुर का परित्याग कर प्रत्रजित हो गये हो इत्यादि जिस प्रकार पहिले उनसे कहा था इसी प्रकार अब भी कहा मैं अधन्य हूँ - ३ - जो यावत् दीक्षित होने के लिये शक्तिशाली नहीं हो रहा हूँ। इसलिये हे देवानुप्रिय ! आपके लिये धन्यवाद है- आपने जन्म और जीवन का फल अच्छी तरह प्राप्त कर लिया है। इस तरह प्रशंसा परक वचनों से पुंडरीक राजा द्वारा कहे गये वे कंडरीक अनगार कुछ भी नहीं बोले-किन्तु चुपचाप ही बैठे रहे । जब पुंडरीक राजा ने उनकी इस प्रकार की स्थिति देखी - तब दुबारा तिबारा भी उन्हों ने
पुरिसे सहावे, महावित्ता एवं वयासी खिप्पामेव भो देवाणुप्पिया ! कडरीयस्स महत्थ जाव रायाभिसेअं उबट्ठवेह, जाव रायाभिसेएणं अभिसिंचइ )
આ પ્રમાણે અબાધાયના મુખથી આ વાત સાંભળીને અને તેને મનમાં ધારણ કરીને જેવી સ્થિતિમાં તેઓ બેઠા હતા તેવી જ સ્થિતિમાં સ્તબ્ધ થઇને " तेथे प्रेम माया छे " આ પ્રમાણે શંકાયુક્ત થતાં-ઉત્થાન શક્તિ વડે તે ઊભા થયા અને ઊભા થઈને જલ્દી રણવાસના પિરવારને સાથે લઈને જ્યાં અશોક વાટિકા હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને કઇંડરીક અનગારની પાસે પહોંચ્યા. ત્યાં પહોંચીને તેમણે તેમને ત્રણવાર આદક્ષિણ પ્રદક્ષિણા કર્યાં ખાદ કહેવા લાગ્યા કે હૈ દેવાનુપ્રિય ! તમને ખરેખર ધન્યવાદ ઘટે છે કે જો તમે રાજ્ય અને રણવાસના ત્યાગ કરીને પ્રજીત થઈ ગયા છે!, વગેરે જેમ પહેલાં કહ્યું હતું તેમજ તે વખતે પણ કહ્યું. હું તે અધન્ય છુ-૩-જે યાવત્ દીક્ષા ગ્રહણ કરવાનું પણ સામર્થ્ય ધરાવતા નથી. એથી હું દેવાનુપ્રિય ! તમને ધન્ય છે. તમેએ ખરેખર પેાતાનાં જન્મ અને જીવનનું ફળ સારી રીતે પ્રાપ્ત કરી લીધુ છે. આ પ્રમાણે પ્રશસાજનક વચનાથી પુડરીક રાજા વડે સમાધિત કરાયેલા તે કુંડરીક અનગાર કંઈપણુ ખાલ્યા નહિ, તે મૂ ́ગા થઇને એસીજ
For Private and Personal Use Only