________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ताधर्मकथा सारणः, गजमुकुमालः, मुमुखः, दुर्मुखः, इत्यादयो यादवकुमारास्तेषां 'अदुवाणं कुमारकोडीणं ' अर्धचतुर्थीना कुमारकोटीनां च सार्वत्रिकोटिप्रमितानां यादवकुमाराणामित्यर्थः 'हिययदइए' हृदयदयितः हृदयप्रियः, 'संथावए ' संस्ता. वका-यादवानां प्रशंसकः, तथा-कलहयुद्धकोलाहलमियः कलहो-विवादः, युद्ध शस्त्रादिभिः प्रहरणं, कोलाहलो जनानां महाध्वनिः, एते प्रियाः प्रमोदजनका यस्य स तथा, 'भंडणाभिलासी' भण्डनाभिलाषी भण्डनं राटिः-कलहः 'राइ' इति भाषायां तस्याभिलाषी तथा-बहुषु च समरशतसंपरायेषु-समरशतसंग्रामेषु दर्शनरत. दर्शनाऽऽसक्तः, 'समंतभो' समन्ततः सर्वप्रकारेग-परस्परं च कलई 'सदक्खणं ' सदाक्षणं सर्वस्मिन् क्षणे — अणुगवेसमाणे' अनुगवेषयन् अन्वेषयन् , ' असमाहिकरे' असमाधिकरः-चित्तविक्षेपकारकः चित्तस्यास्थैर्यकरः केषां चित्तस्य विक्षेपकइत्याह-दसारवरवीरपुरिसतिलोक्कालवगाणं' दशाहवरवीरपुरुषोलोक्यबलवता-दशार्हाः-समुद्रविजयादयो दशसंख्यकाः त एव वराः श्रेष्ठाः इत्यादि यादवकुमारों के लिये ये हृदय दयित थे-अत्यंत प्रिय थे। इसी कारण यादवों के प्रशंसक थे । कलहविवाद युद्ध एवं मनुष्यों का कोलाहल ये सब इन्हें बहुत अधिक अच्छे लगते थे। आनन्द जनक होते थे। रोड् (लडाई) के ये अभिलाषी बने रहते थे। अर्थात् हर एक जगह किसी न किसी रूप में परस्पर में लोगों में तकरार, कजिया कैसे उत्पन्न हो इस बात का इन्हें विशेष ध्यान रहता था। समर शतसंग्राम के देखने में इन्हें विशेष हर्षोल्लास होता था। सय प्रकार से परस्पर में सब समय में ये कलह की गवेषणा करने में ही लगे रहते थे। नेमिनाथ की अपेक्षा त्रैलोक्य में विशिष्ट बलवाली जो श्रेष्ठ वीर पुरुष समुद्र विजयादि दश માટે જ તેઓ યાદનાં વખાણ કરનારા હતા. કલહ-કંકાસ, વિવાદ, યુધ્ધ અને માણસોને શેરબર આ બધું તેમને બહુ જ ગમતું હતું. આ બધાથી તેમને ખૂબ જ મજા પડતી હતી, કજીયે તેમને ખૂબ જ ગમતું હતું એટલે કે દરેક સ્થાને ગમે તે કારણને લીધે વચ્ચે પરસ્પર કલહ-કંકાસ કજીયે કેવી રીતે શરૂ થાય આ વાતની તેઓ તક જતા રહેતા હતા. સેંકડો યુદ્ધોને બીભત્સ દશ્ય જોવામાં તેમને ખૂબ જ આનંદનો અનુભવ થતું હતું. તેઓ બધી રીતે રાત અને દિવસ એકબીજાને લડાવવાની શોધમાં જ ચૂંટી રહેતા હતા. નેમિનાથની અપેક્ષા રૈલોક્યમાં સવિશેષ બળવાન એક વીર પુરૂષ સમુદ્ર વિજય વગેરે દશ દશાહ હતા તેમના ચિત્તને તેઓ કષ્ટ આપનારા હતા,
For Private and Personal Use Only