________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७२६
शाताधर्मकथाजस्त्रे राज्येऽभिषिञ्चति यावत्-जितशत्रू राजा सुबुद्धिनाऽमात्येन सह प्रव्रजितः । ततः खलु जितशत्रुरेकादशाङ्गनि अधोते। बहूनि वर्षाणि पर्यायः श्रामण्यपर्यायः । मासिक्या संलेखनया सिद्धः । ततः खलु सुधुद्धि रेकादशाङ्गानि-अधीते, बहूनिवर्षाणि श्रामण्यपर्याय पालयित्वा यावत्सिद्धः । सुधर्मास्वामी कथयति-एवम् के कहे अनुसार सब कार्य वैसा ही किया। बाद में वह जितशत्रु राजा के पास आ गया। जितशत्रु राजा ने इस के अनंतर कौटुंबिक पुरुषो को बुलाया-बुलाकर उनसे ऐसा कहा-देवानुप्रियो ! तुम लोग जाओ और युवराज अदीन शत्रु कुमारका राज्याभिषेक करो । राजाकी आज्ञानुसार उन लोगोने वैसा ही किया -अदीन शत्र राजा सुबुद्धि अमात्य के साथ दीक्षित हो गये। राजर्षी जितशत्रुने११ ग्यारह अंगोंका अध्ययन किया । (बहूणि वासाणि परियाओ मासियाए सिद्धे,तएणं सुबुद्धी एगारस अंगाइं अहिज्जइ,पहूणि वासाइं जाव सिद्धे ! एवं खलु जंबू ! समणेणं भगवया महावारेणं बारमस्स णायज्झयणस्स एयमढे पण्णत्ते त्तिवेमि) अनेक वर्षों तक श्रामण्यपर्याय का पालन किया। बादमें एक मोस की संलेखनासे ६० भक्तो का अनशन द्वाराछेदन कर वे सिद्धावस्थापन्न हो गये। सुबुद्धि मुनिराज ने ११ ग्यारह अंगों का अच्छी तरह अध्ययन किया-और बहुत वर्षों तक श्रामण्य पर्याय का पालन कर सिद्ध अवस्था
સુબુદ્ધિ અમાત્યે રાજાની આજ્ઞા મુજબ જ બધું કામ પતાવી દીધું. ત્યાર પછી તે રાજાની પાસે આવ્યો. જીતશત્રુ રાજાએ પિતાના કૌટુંબિક પુરૂષને બોલાવ્યા અને બોલાવીને તેને કહ્યું કે હે દેવાનુપ્રિયે! તમે લોકે જાઓ અને યુવરાજ અદીનશત્રુ કુમારને રાજ્યાભિષેક કરે. રાજાની આજ્ઞા સાંભળીને તે કે એ બધી વિધિ પૂરી કરી દીધી. આ પ્રમાણે અદીનશત્રુકુમારને રાજયાસને બેસાડીને જીતશત્રુ રાજા સુબુધ્ધિ અમાત્યની સાથે દિક્ષિત થઈ ગયા. રાજઋષિ જીતશત્રુએ અગિયાર અંગોનું અધ્યયન કર્યું.
(बहुणि वासाणि परियाओ मासियाए सिद्धे, तएणं सुबुद्धी एगारसअंगाई अहिज्जइ, बहुणि वासाइं जाव सिद्धे ! एवं खलु जंबू ! समणेगं भगवया महावीरे णं वारमस्स णायज्झयणस्स अयमढे पण्णत्ते तिबेमि )
તેઓએ ઘણાં વર્ષો સુધી શામણ્ય પર્યાયનું પાલન કર્યું. ત્યારપછી એક માસની સંલેખનાથી ૬૦ ભક્તોનું અનશન દ્વારા છેદન કર્યું અને ત્યારબાદ તેઓ સિદ્ધ થઈ ગયા. મુનિરાજ સુબુદ્ધિએ પણ સારી પેઠે અગિયાર અંગોનું અધ્યયન કર્યું અને ઘણું વર્ષો સુધી ગ્રામરય પર્યાયનું પાલન કર્યું
For Private And Personal Use Only