SearchBrowseAboutContactDonate
Page Preview
Page 779
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनगारधर्मामृतवर्षिणी टी० अ० १२ खातोदकविषये सुबुद्धिदृष्टान्तः ७२३ वर्षागि व्यतिक्रान्तानि । तस्मिन् काले तस्मिन् समये द्वादश वर्षव्यतिक्रान्ते सतीत्यर्थः स्थविरागमनं संजातं, तएणं तदा खलु परिपन्निर्गत । जितशत्रुरपि स्थविरान्तिके धर्म श्रुत्वा ' एवं ' एवमेव पूर्वोक्त सुबुद्धि वदेव सर्व नवरं विशेषस्त्वयम्-यत् हे देवानुपियाः ! सुबुद्धिम् आमन्त्रयामि, ज्येष्ठपुत्र राज्ये स्थापयामि, ततः खलु-तत्पश्चात् युष्माकमन्तिके यावत्-मुण्डो भूत्वा आगारात् अगारभावात् अनगारितां साधुतां प्रवजामि । स्थविरा ऊचुः- हे देवानुप्रिय ! यथासुखं यथा सोसाइं वीइक्कताई ताई तेणं कालेणं २ थेरागमणं तएणं जियसत्तू धम्म सोच्चा एवं जं नवरं देवाणुप्पिया ! सुबुद्धि आमंतेनि, जेट्टपुत्तं रज्जे ठावेमि, तएणं तुम्भं अंतिए जाव पव्वयासि ) इस प्रकार सुबुद्धि अमात्य ने जितशत्रु राजा की इस बात को स्वीकार कर लिया। इस तरह सुबुद्धि अमात्य के साथ विपुल मनुष्य भव संबन्धी काम भोगो का अनुभव करते हुए जितशत्रू राजाके १२ वर्ष निकल गये। उसकाल और उस समय में-अर्थात् १२ वर्ष व्यतीत हो जाने के समय में स्थविरोंका वहां आगमन हुआ। नगर की परिषद स्थविरों का आगमन सुनकर धर्म सुनने की भावना से उन स्थविरों के पास आई। जितशत्रु राजा भी आये उनसे धर्म का उपदेश सुनकर जितशत्र राजा सचेत हो गये। उन्हों ने कहा हे देवानुप्रियो ! मैं आपसे दीक्षा लेना चाहता हूँ अतः पहिले सुवुद्धि अपने अमात्य से पूछठू-और अपने ज्येष्ठ पुत्र को राज्य में स्थापित कर-याद में आप के पास मुंडित होकर अगार भाव से अनगार अवस्था स्वीकार करलूंगा । ( अहापुहं, तेणं कालेणं २ थेरागमणं तरणं जियसत्तू धम्म सोच्चा एवं जं नवरं देवाणुप्पिया मुबुद्धिं आमंतेमि जेट्टपुत्तं रज्जे ठावेमि तएणं तुम्भं अंतिए जाव पव्ययामि ) આ રીતે સુબુદ્ધિ અમાત્ય જીતશત્રુ રાજાની વાતને માની લીધી સુબુદ્ધિ અમાત્યની સાથે કામભેગો ભોગવતાં જીતશત્રુ રાજાને આમને આમ જ બાર વર્ષ પસાર થઈ ગયાં. તે કાળે અને તે સમયે એટલે કે કામસુખ ભેગવતા જીતશત્રુ રાજાને જ્યારે બાર વર્ષો પસાર થઈ ગયાં ત્યારે ત્યાં સ્થવિર આવ્યા. નગરની પરિષદે સ્થવિરેનું આગમન સાંભળીને ધર્મનો ઉપદેશ સાંભળવા માટે સ્થવિરેની પાસે પહોંચી. જીતશત્રુ રાજા પણ ત્યાં ગયા અને ધર્મને ઉપદેશ સાંભળીને રાજા સાવધાન થઈ ગયા. તેઓએ સ્થવિરોને વિનંતી કરી કે હે દેવાનપ્રિયો ! હું તમારી પાસેથી દીક્ષા લેવા ચાહું છું. હું પહેલાં સુબુદ્ધિ અમાત્યને પૂછી લઉ અને પછી મારા જયેષ્ઠ પુત્રને રાજ્યભાર સેંપી દઉં. ત્યારબાદ તમારી પાસે આવીને મુંડિત થઈશ ને અગારભાવથી અનગાર અવસ્થા સ્વીકારીશ. For Private And Personal Use Only
SR No.020353
Book TitleGnatadharmkathanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanahaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages845
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy