________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટ
शाताधर्मकथासूत्रे
=
" यथा=
ततः खलु जितशत्रुः सुबुद्धिमेवमवदत् - तद् इच्छामि खलु हे देवानुप्रिय ! तत्रान्तिके जिनवचनं ' निसामेत्तए ' निशामयितुं श्रोतुम् । ततः खलु सुबुद्धिजितशत्रोर्विचित्र = अद्भुतं पूर्वमश्रुतं केवलिप्रज्ञप्तं = जिनभाषितं धर्मे = श्रुतचारित्रलक्षणं परिकथयति, ' तमाइक्खड़ ' तमाख्याति तदेव प्रतिपादयति- ' जहा ग्रेन - कर्मसंयोगेन जीवा वध्यन्ते येन च मुच्यन्ते यावत् पञ्चाणुत्रतानि । ततः खल जितशत्रुः सुबुद्धेरन्तिके धर्मं श्रुत्वा निशम्य = हृदिसमवधार्य हृष्टतुष्टचित्तानजितशत्रु राजो से इस प्रकार कहा - हे स्वामिन्! ये विद्यमान यावत् सद्भूत भाव मैंने जिन प्रवचन से उपलब्ध किये हैं । जितशत्रु ने तब सुबुद्धि अमात्य से कहा - हे देवानुप्रिय ! मैं तुम्हारे पास जिन प्रवचन को सुनना चाहता हूँ। (तएणं सुबुद्धी जियसत्तूस्स विचित्त केवलीपन्नत्तं चाज्जामं धम्मं परिकहेइ, तमाइक्खड़, जहा जीवा वज्झं ति जाव पंच अणुव्वयाई, तरणं जियसत्तू सुबुद्धिस्स अंतिए धम्मं सोचा णिसम्म हट्ठ० सुबुद्धि अमच्च एवं वयासी) सुबुद्धि प्रधान ने तब जितशत्रु राज को पूर्व में कभी नहीं सुना गया ऐसा केवल प्रज्ञप्तसर्वज्ञ जिनेन्द्रद्वारा प्रतिपादित चातुर्याम वाला श्रुतचारित्र रूप धर्म सुनाया । उसे ही विस्तार रूप से उन्हें समझाया। जीव जिस प्रकार कर्मों से बंधते हैं, और जिस प्रकार कर्मों से मुक्त होते हैं छूटते हैं यह सुनाया समझाया यावत् आवक धर्मरूप पंचम अणुव्रतों को समझाया इस तरह जितशत्रु राजा सुबुद्धि अमात्य के मुख से धर्म का व्याख्यान
છે ? જવાબમાં સુબુદ્ધિએ રાજાને આ પ્રમાણે કહ્યું કે હે સ્વામી! એ વિદ્યમાન યાવત્ અદ્દભૂત ભાવ મેં જિન પ્રવચન માંથી મેળવ્યા છે. ત્યારે જીતશત્રુએ સુબુદ્ધિ અમાત્યને કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમારી પાસે હું જીનપ્રવચન સાંભળવાની ઈચ્છા રાખું છું.
(तरणं सुबुद्धी जियसत्तस्स विचित्तं केवलिपन्नत्तं चाना धम्मं परिकहे ताइक्व, जहा जीवा वज्झति जात्र पंच अणुव्वयाई, तरणं जियसत्तू सुबुद्धिस अंतिर धम्मं सोच्चा णिसम्म हट्ठ० सुबुद्धिं अमच्चं एवं वयासी )
સુબુદ્ધિ પ્રધાને જીતશત્રુ રાજાને પહેલાં કોઇપણ વખતે સાંભળેલા નહિ એવા કેવળી પ્રજ્ઞા-સર્વજ્ઞ જીનેન્દ્ર વડે પ્રતિપાદિત થતુયમવાળા શ્રુત-ચારિત્ર રૂપ ધર્મ સંભળાવ્યા. અને સવિસ્તર તેને સમજાયે. જે પ્રમાણે જીવ કર્યાં વડે મધાય છે અને જે પ્રમાણે કર્મોથી મુક્ત થાય છે તે વિશેની બધી વિગત કહી સંભળાવી અને સમજાવી યાવત્ શ્રાવક ધમ રૂપ પાંચ અણુવ્રતાને સમ જાવ્યા. આ રીતે જીતશત્રુ રાજા સુબુદ્ધિ અમાત્યના મુખેથી ધર્મનું વ્યાખ્યાન
For Private And Personal Use Only