________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विरहजनितार्तध्यानं कुर्वाणां, विलपन्तीं विलापं कुर्वाणां 'णावयक्खइ' न पश्यति तथा कि खलु त्वमपि हे जिनरक्षित ! मां रुदती यावद विलपन्तीं 'णावयक्खसि' न पश्यति ? एवं सा रत्नद्वीपदेवता सोपालम्भं वदति स्मेति ।
ततः खलु तदनन्तरम्-अथ प्रचलितमानसं जिनरक्षितं विज्ञाय सा यद्वदति तद् गाथाष्टकेनाहगावयक्खसि ) यह तो निश्चित है कि मैं पहिले से जिनपालित के लिये अनिष्ट, अकान्त, अप्रिय, अमनोज्ञ एवं अमनोम-मनः प्रतिकूलवइ रही हूं और जिनपालित भी मेरे लिये सदा अनिष्ट' अकान्त आदि रूप बना रहा है, मैं तो जिन रक्षित के लिये ही सदा इष्ट आदि रूप रही हूँ और जिनरक्षित मेरे लिये इष्ट आदि रूप सदा रहा है तो हे जिन रक्षित ! यदि मुझ रोती हुई आक्रन्दन करती हुई, शोक करती हुई विरह जनित आर्तध्यान करती हुई और विलाप करती हुई की और जिन पालित नहीं देखता है तो क्या तुम भी मुझ रोती हुई यावत् विलाप करती हुई की ओर नहीं देखते हो (तएणं सा पवररयणदीवस्स देवया ओहिणो जिणरक्खियस्स मणं नाऊणं वनिमितं उवरिंमागंदिय दारगाणं दोण्हपि ॥१॥) इस तरह उस रयणादेवी ने ताने मारते हुए जब कहा तब जिनरक्षित का मन चलायमान हो गया। इस स्थिति में जो कुछ उस ने कहा वह सूत्रकार आठ गाथाओं इढे ५, जइणं ममं जिणपालिए रोयमाणी, कंदमाणी, सोयमाणी तिप्पमाणी, विलवमाणी,णावयक्रवइ,किण्णं तुम जिणराक्खिया! मम रोयमणि जाव णावयवसि)
એ વાત તે ચોક્કસ પણે કહી શકાય કે હું શરૂઆતથી જ જીનપાલિતને भाट मेशा मनिष्ट, २isiत, प्रिय, सभास, मने ममनोम-मनने प्रति. કળ જ બની રહું છું અને જીનપાલિત પણ મારા માટે હમેશાં અનિષ્ટ, અકાંત વગેરે જ રહ્યા છે. હું તે જનરક્ષિતને માટે હમેશાં ઈન્ટ વગેરે રૂપમાં રહી છે અને જનરક્ષિત મારે માટે ઈષ્ટ વગેરે રૂપમાં સદા રહી છે ત્યારે હે જીનરક્ષિત ! મને જે રડતી, આકંદ કરતી, શોક કરતી, વિરહમાં આર્તધ્યાન કરતી અને આ રીતે વિલાપ કરતી કે જીનપાલિત મારી સામું જોતા નથી તે શું તમે પણ મને રડતી યાવત્ વિલાપ કરતી જોતા નથી.
( तएणं सा पवररयणदीवस्स देवया ओहिणा ३ जिणरक्खियमणं ना ऊण वधनिमित्तं उवरिं मागंदिय दारगाणं दोण्हंपि "१" ॥)
રયણ દેવીએ એ પ્રમાણે કટાક્ષ યુક્ત વચને કહ્યાં ત્યારે જનરક્ષિતનું મન ડગમગવા લાગ્યું. આવી પરિસ્થિતિમાં જે કંઈ તેણે કહ્યું તે સૂત્રકાર આઠ
For Private And Personal Use Only