________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शांताधर्मकथासो स्वीकुरुतः, प्रतिश्रुत्य स्वीकृत्य यत्रैव पौरत्यो वनपण्डस्तत्रैवोपागच्छतः, उपागत्य सत्र खलु वापीषु च यावद् अभिरममाणौ आलिगृहेषु च यावद् विहरतः । ततः खलु तौ माकन्दिकदारको तत्रापि स्मृतिं वा यावद् अलभमानौ यौवोत्तरीयो शरोर का विध्वंस न हो यहां तक का रयणा देवी का सब कथन यहाँ इन दोनों की बात चीत में लगा लेना चाहिये । इमलिये हे देवानुप्रिय! हम लोगों को यही अब उचित है कि हम लोग पूर्व दिशा संबन्धी वनखंड में चलें । ( अण्ण मण्णस्स एयमढे पडिसुणेति २ जेणेव पुरच्छि मिल्ले वनसंडं तेणेव उवागच्छंति २ तत्थ णं यावील य जाव अभिरममाणा आलीघरएसु य जाव विहरंति ) इस प्रकार परस्पर में किये इस विचार को उन दोनों ने मान लिया और मान कर जहां पूर्वदिशा संपन्धी वनषंड था वहाँ गये-वहाँ जाकर उन्हों ने बावड़ी आदि में खूब मन चाहा क्रीडा की बाद में वे रम्य वनस्पति विशेष के घरों आदि में क्रीडा करने लगे। (तएणं मगदियदारया तत्थ वि सति वा जाव अलभ० जेणेव उत्तरिल्ले वणसंडे तेणेव उवागच्छंति तत्थ . बावीसु य जाव आलिघरएस्तु य जाव विहरंति) परन्तु उन माकंदी
दारकों को वहां जब भविष्यत्कालीन सुख बाहुल्य रूप स्मृति आदि कुछ भी प्राप्त नहीं हुआ तो वे वहां से निकल कर जहां उत्तर दिशा માંડીને તમારું શરીર નષ્ટ થાય નહિ ત્યાં સુધીની રણુ દેવીની ઉપર કહ્યા મુજબની બધી વિગત અહીં સમજાવવી જોઈએ એવી હે દેવાનુપ્રિય ! હવે અમને એજ ગ્ય દેખાય છે કે અમે પૂર્વ દિશાના વનખંડમાં જઈએ.
(अण्ण मण्णस्स एयमढे पडिसुर्णेति २ जेणेव पुरच्छिमिल्ले वनसंडे तेणे उवागच्छति २ तत्थ णं वावीसु य जाव अभिरममाणा आलिधररसु य जार विहरंति)
આ પ્રમાણે બંને એક બીજાના વિચારોથી સંમત થયા અને ત્યાર પછી જ્યાં પૂર્વ દિશાનો વનખંડ હતો ત્યાં ગયા, ત્યાં જઈને તેઓએ વા વગેરેમાં | ખૂબ જ પ્રમાણમાં કીડાઓ કરી અને પછી તેઓ ત્યાંના જ રમ્ય વનસ્પતિ વિશેષના ગૃહ વગેરેમાં કીડા કરવા લાગ્યા.
(तएणं मागंदियदारया तत्थ वि सतिं वा जान अलभ० जेणे उत्तरिल्ले वणसंडे तेणेव उवागच्छति तत्थणं वावीसु य जाव आलिधरए सु य जाब विहरंति)
પણ માર્કદી દારકેને ત્યાં પણ જયાને ભવિષ્યનું સુખ બાહુલ્ય રૂ૫ મતિ વગેરે કઈ મળ્યું નહિ ત્યારે તેઓ ત્યાંથી નીકળીને ઉત્તર દિશાના
For Private And Personal Use Only