________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनगारधर्मामृतवर्षिणी टी० अ० ८ अराजवरित भरहन्नकश्रावकषर्णनम् ३ मात्रान् यावत् ऊर्च गगने नीत्वाऽरहन्नके श्रावकमेवम् उक्तप्रकारेण अवादीहंभो ! अरहन्नक ! अप्रार्थित प्रार्थित ! नो खलु कल्पते तब शीलवत तथैव-सो ऽरहन्नकः पूर्ववदेव यावत् धर्मध्यानोपगतो विहरति-आस्ते स्म । किसी भय के मौन सहित धर्मध्यान में ही मग्न देखा तो देख कर वह उस पर क्रोध के आवेश से अत्यंत लाल पीला बन गया। और उस पोतयान को उस ने अपनी दोनों अंगुलियों-मध्यमा एवं तर्जनी अंगुलियों से-पकड लिया। (गिण्हित्ता सत्तहतलाई जाव अरहन्नगं एवं वयासी) पकड़ कर वह उसे ऊपर आकाश न सात आठ ताल प्रमाण आकाश भाग तक ले गया-ले जाकर फिर उस में अरहन्न श्रावक को इस प्रकार कहा - ( हं भो अरहन्नगा। अपस्थियपत्थिया ! णो खलु कप्पह तव सीलन्वय तहेव धम्मज्झाणोवगए विहरइ ) हे अरहन्नक ! हे अप्रार्थित प्रार्थित ! मुझे तुम्हारे इन शीलवत आदिकों को विचलित आदि करना उचित नहीं हैं अतः तुम ही खुशी से उन्हें छोड़ दो-नही तो मैं तुम्हारी इस नौका को यहां से पटक कर पोनी में डुबो दूंगाजिस से तुम असमाधि प्राप्त होकर आर्तध्यानादि के वशवर्ति बन मरणकाल से पहिले मृत्युके वश हो जाओगे । देवके इस कह ने पर अरहन्नक श्रावकने कुछ भी ध्यान नही दिया प्रत्युत उसे मन ही मन કરીને ધર્મધ્યાનમાં જ તલ્લીન છે ત્યારે તે તેના ઉપર-ક્રોધમાં ભરાઈ લાલ પીળો થઈ ગયો, અને તેણે વહાણને પિતાની બે આંગળીએ-મધ્યમાં मन तनी-43 ५४ीधु. “ गिण्हित्ता सत्तद्वतलाई जाव अरहन्नग एवं वयासी' પકડીને તે વહાણને સાત આઠ તાલ પ્રમાણે જેટલું આકાશમાં લઈગયે અને લઈ જઈને તેણે અરહનક શ્રાવકને આ પ્રમાણે કહ્યું.
(हं भो अरहन्नगा! अपत्थियपस्थिया ! णो खलु कप्पद तवसीलव्यय तहेव धम्मज्झाणोवगए विहरह)
હે અરહનક! હે આપ્રાર્થિત પ્રાર્થિત! હું તમને પિતાના શીલવ્રત વગેરેથી વિચલિત કરૂં તે યોગ્ય ન લેખાય એથી તમે રાજીખુશીથી પિતાની મેળે જ તેમને ત્યજો નહિતે તમારા વહાણને હું અહીંથી પટકીને પાણીમાં ડુબાડી દઈશ. જેથી તમે અસમાધિને મેળવીને આધ્યાન વગેરેના વશવતી થશે અને છેવટે મૃત્યુના સમય પહેલાં જ મૃત્યુને ભેટશે દેવની આ વાત પર અરહનક શ્રાવકે જરાએ ધ્યાન આપ્યું નહિ અને તેણે પિતાના મનમાં જ
For Private And Personal Use Only