SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૬) ઉપાસના કહ્યો હાય તેની પ્રતિકવ્યતા ( તે કરવાની પતિ )નું માધન કરનાર કાંડ, દુ:—મત્રામાં જે અકરીને રહેતા નથી, તે ઉભય કજ વિભાગ કહેવાય છે. જેમ-એ ઘેટાની ક્રિયાવડે ઉત્પન્ન થયેલા જે બે ધેટાને વિભાગ છે, ૩પક્ષા–પાપેણુ સસ્કૃતિૌસીયન્તે વિભાગસ્વજનક ક્રિયાના અભાવવાળા દ્રવ્યમાં રહેતા નથી, પણ સ્વજનક ક્રિયાવાળા તે એ ધેટાઓમાં સમવાય સબંધે કરીને રહે છે, માટે તે બન્ને ધેટાના વિભાગ તે ઉભયકજ વિભાગ કહેવાય છે. સમયઃર્મજ્ઞસંયોગ:—જે સયેાગ છે દ્રવ્યાની ક્રિયાવડે જન્ય હોય તે. જેમ-મલ્લોના પરસ્પર સયાગ એ ઉભય કમજ સચાગ છે. પાપીએના તરફ સત્કાર કે તિરસ્કાર કરવાથી અલગ રહેવું તે. ર. કોઇ સારૂં કે માઠું કાર્ય કરવામાં અથવા સુખ કે દુઃખનાં સાધન પ્રાપ્ત કરવામાં મેદરકારી અથવા ઉદાસીનપણું તે ઉપેક્ષા. उपोद्घातः - प्रतिपाद्यमर्थ बुद्धौ संगृह्य કાળેવ તથૈમર્થાન્તરવર્ણનમ્ । પ્રતિપાદન કરવાના અને ધ્યાનમાં રાખીને, તે અનુ પ્રતિપાદન કરતા પહેલાંજ પ્રતિપાદ્ય અને ઉદ્દેશીને ખીન્ન અર્થનું કથન તે ઉપાદ્લાત. ૨. પ્રભૃતાવવાવવસ્વમુપાવ્યાતઃ । પ્રકૃત વિષયુનુ ઉપપાદન તે ઉપેદ્ઘાત. ૩. નિવિટ્ટોપસ ધવત્વમ્ । નિર્દિષ્ટ કરેલા અને સિદ્ધ કરવાને જે લાગતી વળગતી ખાળતા કહેવી તે ઉપાદ્ઘાત. उपोद्घातसङ्गतिः–प्रकृतापसाधकत्वमुपा રાતસકૂતિઃ । પ્રકૃત અર્થનું જે ઉપસાધકપણું છે તે ઉપાદ્ઘાત સતિ કહેવાય છે. જેમ પ્રમાકારણુ રૂપ પ્રમાણુના નિરૂપણમાં ઉપેન્દ્ઘાત સંગતિવડે કરણનું નિરૂપણુ છે. ત્યાં ” એ પ્રમાણનું લક્ષણુ વર વડે ઘટિત છે. માટે પ્રકૃત પ્રમાણનું ઉપસાધકપણું' કરણમાં રહેલું હાવાથી પ્રમાણ નિરૂપણમાં ઉપોદ્ઘાત સંગતિ વર્ડ કરણનું નિરૂપણ સંભવે છે. " प्रमाकरणं प्रमाणम् ૩મય મેવિમાનઃ—જે વિભાગ અને દ્રવ્યાની ક્રિયાવડે જન્ય હોય તે. જેમ પરસ્પર સંયુક્ત બે મલ્લાની ક્રિયાવડે તે બન્ને છૂટા પડે છે તે ઉભય કજ વિભાગ જાણવા. ૨. स्वजनकक्रियाऽभाववदसमवेतविभाग સમયવર્મન વિમાઃ । જે વિભાગ સ્વજનક ક્રિયાના અભાવવાળા દ્રવ્યમાં સમવાય સબંધે Acharya Shri Kailassagarsuri Gyanmandir २. स्वजनक क्रियाभाववदसमवेत संयोग उभयવનસંચાઃ । જે સંચાગ સ્વજનક ક્રિયાના અભાવવાળા દ્રવ્યમાં સમવાય સંબધે કરીને રહેતા નથી, તે સયેાગ ઉભય કર્માંજ સચાગ કહેવાય છે. જેમ એ ધેટાની ક્રિયાવડે જન્મ જે એ ઘેટાંના સચાગ છે, તે સયેાગ સ્વજનક ક્રિયાના અભાવવાળા દ્રવ્યમાં રહેલા નથી, માટે એ ઘેટાંને સચાગ · ઉભયકમજ સયેાગ કહેવાય છે. उल्लापः-शोक रोगादिना ध्वनिविकारः શાક કે રાગ આદિ વડે જે વિકૃત ઉચ્ચારણ થાય તે. 6 उल्लेखः - इदं कर्त्तव्यमित्यादिना संकल्पितार्थપ્રતિવારા જ્યે આરળમ્ । આ કરવું છે' ત્યાદિરૂપ સોંકલ્પિત અને પ્રતિપાદન કરનારા શબ્દનું ઉચ્ચારણ તે ઉલ્લેખ કહેવાય. उल्लेखनम्ः - संकल्पितार्थक वाक्योचारणम् । સંકલ્પિત અવાળા વાક્યનું ઉચ્ચારણ, ૩ ધાવમ્યનવસ્થા-અનવસ્થાના દોષના પ્રકારમાંના ‘ ઊર્ધ્વધાવતી ' નામે એક દોષ છે. જેમાં એકની અપેક્ષા તેની પછીના અર્થમાં, એમ ચાલ્યાજ કરે છે તે જેમ બે + પ્રશ્ન-ભેદ એ પાતાનાથી ભિન્ન ધર્મીમાં રહ્યો છે કે અભિન્ન ધર્મીમાં ? ઉત્તર——ભિન્નધર્મીમાં. For Private And Personal Use Only
SR No.020173
Book TitleDarshanik Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorChhotalal N Bhatt
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1937
Total Pages124
LanguageGujarati
ClassificationDictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy