________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૬૯)
પ્રકયાભેદ વડે ભિન્ન ધર્મીમાં કયા
ભેદ રહેલા છે ?
—બીજા ભેદ વડે ભિન્ન ધર્મીમાં પ્રથમ ભેદ રહ્યો છે.
પ્ર...અને એ બીજો ભેદ કયા ધર્મીમાં રહ્યો છે અને ધર્મી કયા ભેદ વડે ભિન્ન છે. ત્રીજા ભેદ વડે ભિન્ન ધર્મીમાં
ખીને ભેદ ો છે.
એ રીતે ચૌથા ભેદ વડે ભિન્ન ધર્મીમાં ત્રીજો ભેદ, વગેરે ધારા ચાલ્યા કરવાની. એને ઊર્ધ્વધાવત્ત્વનવસ્થા કહે છે.
ઝાર્મિષટક્—જરા, મરણ, ક્ષુધા, તૃષા, અને શાક, મેહ, એ છ ઊર્મિઓ કહેવાય છે, કેમકે એ છ સમુદ્રની ઊમૈિં ( કેહેરા ) ની પેઠે ચિત્તને ક્ષેાભ પમાડનાર છે, તેમાંઃ—
જરા, મરણ—એ એ દેહના ધમ છે; ક્ષુધા, તૃષા—એ એ પ્રાણના ધમ છે; શાક, મેહ—એ એ મનના ધર્મ છે, (શાક, મેહ, ને ઠેકાણે કાઇ સુખ, દુ:ખ, એમ પણ ગણાવે છે. )
ऊहः – पदान्तरेणाकाङ्क्षा पूरणार्थाध्याहारःવાયતા અર્થમાં જો કોઇ પદની આકાંક્ષા રહેતી હોય તા ખીજાં પદ મૂકીને તે પૂર્ણ કરવારૂપ અધ્યાહાર તે ઊહ.
!
૨. પરેશસમયે શિષ્યવ્રુતિયન્યનુદ્રાપૂર્વયુક્તિ વલ્પનમ્ । ઉપદેશ કરતી વખતેજ, શિષ્યને ધ થવાને અનુકૂળ એવી અપૂર્વ યુક્તિની
કલ્પના તે ઊહ.
३. अनन्वितार्थविभक्तिलिङ्गत्यागपूर्वकत्वे सत्यસ્વયંચો નિમત્તયાતિÇનમ્। શબ્દનાં જે વિભક્તિ કે લિંગના વાક્યમાં અન્વય ન થ શકતા હાય તેને તજીને તેને ફેકાણે અન્વય ચેાગ્યા
વિભક્તિ અને લિંગ કલ્પવાં તે ઊદ્ધ.
४. प्रकृताम्नातस्य विकृतौ समवेतार्थत्वाय તદુચિતપાન્તરણ્ય પાઠ: । પ્રકૃતિ યાગમાં કહેલા પદાર્થને વિકૃતિ યાગમાં સંબંધ અનુકૂળ થાય એટલા માટે તેને ઉચિત બીજા પદને મૂકીને જે પાઠ કરવા તે ઊહ.
ऋक् यत्रार्थवशेन पादव्यवस्थितिः सा ऋक् । જેમાં અને અનુસરીને પાદની વ્યવસ્થા હોય તે ઋક્
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨.નિયતાક્ષરપાવાવસાના ૬ । પાદમાં નિયમિત સખ્યા વાળા અક્ષરા હોય તે ઋક્ पादबद्ध गायत्र्यादिछन्दोविशिष्टमन्त्रः । પાદબદ્ધ ગાયત્રી વગેરે છાંદવાળા મંત્ર તેઋક્
હિતા—“ અગ્નિમીત્તે ' ઇત્યાદિ ૧૦૪૭૨ મત્રાને સમુદાય.
વેવતુલ વૈઃ । જેમાં મંત્રા ઘણા હોય એવા વેદ.
.
ઋક્ '
૨. વાવજો વૈઃ । ' મારૂપ અવયવવા. વેદ.
તમરામજ્ઞા~~અતીત, અનાગત, દૂર, વ્યવધાનવાળુ એટલે વચમાં અંતરાયવાળું, સૂક્ષ્મ, ત્યાદિ સર્વ પદાર્થાને જાણનારૂં જે યોગીઓનું પ્રત્યક્ષ ને ઋતભરા પ્રજ્ઞા કહેવાય છે.
ષિ:---બીન્દ્રિયાર્થવર્શી ! જે બાબતે ઇંદ્રિયાથી જાણવામાં આવતી નથી તે તે જાણનાર તે ‘ઋષિ' કહેવાય છે.
૨ મંત્રણા-વેદના મંત્રાની જેને સ્ફુરણા થઇ હોય તે. ( જેવા કે વસિષ્ઠ, વામદેવ, વિશ્વામિત્ર, દૃષ્ટાથણ, ઇત્યાદિ. )
જે દ્રવ્ય સમવાય સબંધે કરીને એકત્વ વં ( રુક્ષળમ )- વસંણ્યાયાનિણમ્ સખ્યાવાળુ હોય છે તે દ્રવ્ય ‘એક' કહેવાય.
૨. દ્વિવચમાવર્ધનમ્ । જે દ્રવ્ય, દ્વિત્સ, ત્રિત્વ, આદિક સંખ્યાના અભાવવાળું હોય તે દ્રવ્ય ‘એક’ કહેવાય છે.
૨. સનાતીયમાત્રવૃત્તિઢવામાવરેશ્વમ્ । સમાન જાતિવાળા દ્રવ્યમાત્રમાં રહેનારૂં જે દિત્વ છે, તે દ્વિત્વના અભાવવાળુ દ્રવ્ય ' એક’ કહેવાય છે.
For Private And Personal Use Only
एकत्वम् स्वप्रतियोगिकभेदा समानाधिकरणाધારાવયમેવમ્ ।‘સ્વ’એટલે આકાશ છે