SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨) જનક થાય છે. એમાંથી પહેલા અસમવાયિ દિપૃથફલ્વાદિ પૃથફત્વનું એક પૃથકૃત્વ કારણનું ઉદાહરણ નીચે પ્રમાણે છે – અસમવાય કારણ છે. (૧) પહેલું અસમવાય કારણ– શબ્દનું સંયોગ, વિભાગ, શબ્દ, એ જેમ તંતુઓનો સંયોગ પટરૂપ કાર્યના ત્રણ અસમાધેિ કારણે છે. સમવાયિકારણરૂપ તંતુઓ વિષે સમવાય. જ્ઞાનાદિક ગુણોનું આત્મનિઃ સંગ સંબંધે કરીને રહે છે, અને તે તંતુઓને અસમાયિ કારણ છે. સંયોગ જ્ઞાનાદિ ગુણોથી ભિન્ન પણ છે; ૨. બીજી અસમાયિ કારણ:વળી તંતુઓને પરસ્પર સંચાગ થયા વિના | પટાદિક અવયવીઓ વિષે રહેલા જે રૂ૫, પટની ઉત્પત્તિ પણ થતી નથી, માટે એ રસ, ગંધ, સ્પર્શ, એકત્વ સંખ્યા, પરિમાણ, તંતુ સંયોગ પટનું અસમવાય કારણ કહેવાય એક પૃથફત્વ, ગુરૂત્વ, દ્રવત્વ, સ્નેહ, સ્થિતિછે. બીજા ઉદાહરણ: સ્થાપક, એ ગુણ છે. એને કારણે ગુણેકપાલને ગ ઘટનું અસમાયિ ત્પન્ન કહે છે. (“કારણ ગુણત્પન્ન” શબ્દ કારણ છે. જુઓ.) તે પટાદિ અવયવીમાં રહેલા રૂપાદિક બે પરમાણુઓને સંગ ઠચણુકનું અસમ ગુણોનું તંતુ આદિક અવયવોના ગુણજ વિથિકારણ છે. યથાક્રમે અસમાયિ કારણ હોય છે. હવે તે ત્રણ 6ણુકને સંગ ચણકનું અસમ રૂપાદિક અસમવાય કારણરૂપ પટાદિ કમાં તે વાયિકારણ છે. તંતુ આદિક અવયવોને રૂપાદિક ગુણ સમવાય | સર્વ જન્ય વ્યા પ્રતિ અવયવોનો સંબંધે કરીને રહેતા નથી, પણ તંતુ આદિકના સંયોગ એ અસમાયિકારણ છે. રૂપાદિ ગુણ સ્વ-સમાયિ સમવાય સંબધે પાકજ રૂપાદિકાનું તેજ:સંયોગ અસમાધિ ! કરીને જ તે પટાદિક અવયવીઓમાં રહે છે. કારણ છે. (અહીંઆ “સ્વ” શબ્દ વડે તંતુ આદિક ક્રિયાનું અભિધાનાખ્ય સંયોગ તથા અવયવોના રૂપાદિ ગુણ સમજવા.) તે રૂપાદિક નેદનાખ્ય સંયોગ અસમવા િકારણ છે. ગુણાનું સમવાય કારણ કે તંતુ આદિક સોગ, વિભાગ અને વેગ, એ ત્રણનું અવયવ છે, તે તંતુ આદિક અવયવો વિષે તે પટાદિક અવયવી સમવાય સંબંધે કરીને ક્રિયા અસમાયિકારણ છે. રહે છે. એ પ્રકારે તે પટાદિક અવયવીઓ - આદ્ય સ્પંદનરૂપ ક્રિયાનું દ્રવત્વ અસમવાય વિષે સ્વસમવાય સમવાય સંબંધે કરીને કારણ છે. રહેલા તે તંતુ આદિક અવયન રૂપાદિક દ્વિતીયાદિક પતનનું તથા દ્વિતીયાદિક ગુણ, તે પટાદિ અવયવીઓના રૂપાદિ ગુણના ચંદનનું (ટપકવાનું કે ઝરવાનું) વેગ એ યથાક્રમે જનક થાય છે, તથા તે જ્ઞાનાદિક અસમવાય કારણ છે. ગુણથી ભિન્ન પણ છે. માટે તંતુ આદિક સંયોગજ સંગનું સોગ અસમાયિ | અવયવોના રૂપાદિક ગુણ પટાદિક અવયવીકારણ છે એના રૂપાદિક ગુણોનું અસમવાય કારણ વિભાગજ વિભાગનું વિભાગ અસમાયિ | કહેવાય છે. કારણ છે. પટના અસમવાય કારણના લક્ષણની દ્વિવાદિ સંખ્યાનું એકત્વ સંખ્યા અસ- તુરી, તંતુ સંયોગાદિક, નિમિત્ત કારણમાં માયિ કારણ છે. અતિવ્યાપ્તિ થાય છે, તથાપિ જેમ અસમાયિ For Private And Personal Use Only
SR No.020173
Book TitleDarshanik Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorChhotalal N Bhatt
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1937
Total Pages124
LanguageGujarati
ClassificationDictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy