SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૪૧) અતવમ—સર્વઢેરા નુંવંધિનિષેધપ્રતિચે- શકે નહિ, પણ અસમવાયી કારણજ નિત્વમ્ ! સ દેશ અને સર્વ કાળના હાય છે, માટે પારૂપ કાનુ સાગરૂપ સંબંધવાળા પદાર્થના અભાવનું જે પ્રતિયોગી-ગુણ એ અસમવાયી કારણ છે. લક્ષણ આ પણું તે. (વે. સિ. લેશ. ) રીતે ટે છેઃ-પરૂપ કાના તરૂપ २. कचिदप्यधिकरणे सत्त्वेनाप्रतियमानम् । સમવાયી કારણમાં સંચેાગગુણુરૂપ પદાર્થ કોઇ પણ અધિકરણમાં સ૫ણા વડે ન સમવાય સંબધથી રહેલા છે, અને તેવી જણાવાપણું. અદ્વૈતદીપિકા, ) રીતે રહેલા હાઇને પરરૂપ કાર્યના જનક થાય છે, માટે સગ્રેગ એ પટનું અસમવાયી કારણ છે. ३. सद्वैलक्षण्ये सत्यपरोक्षप्रतीति विषयत्वम् । સથી વિલક્ષણ છતાં અપરોક્ષ પ્રતીતિને વિષય હોવાપણું. ( અદ્વૈતસિદ્ધિ. ) ૪. કાળમવપ્રતિચાહિત્યમ્। જે પ્રાગભાવનું પ્રતિચેાગી હોય તે અસત્. ( ન્યા. ) असत्त्वापादकावरणम् - ( कूटस्थः ) नास्तीत्य सत्त्वापादनप्रयेोजकीभूतभावरणम् । આવરણ (ફ્રૂટસ્થ) નથી એવી રીતે (કૂટરસ્થનું) અસત્ત્વ સ્થાપિત કરવામાં હેતુભૂત થાય છે તે ૧ અસરાવળમ—‘ ફૂટસ્થ નથી ’ એવા પ્રકારનું આવરણ તે. ( આવરણ જે પ્રકારનુ છેઃ (૧) અભાનાવરણ અને (૨) અસદાવરણદિક તેમાંથી અસદાવરણના અથ ઉપર કહ્યો છે. " અભાનાવરણ ’ ના અંતે શબ્દમાં જોવા. २ असदुत्तरम् - स्वव्याघातकमुत्तरम् | પેાતાના પક્ષનુજ ખંડન કરે એવા ઉત્તર તે અસસ્ક્રુત્તર કહેવાય. ! ૪ સશ્વેતુઃસાધ્યની સિદ્ધિ ન એવા હેતુ, કરે અસમવાયારળ.—જે પદ્મા જે કાના સમવાયી કારણમાં સમવાય સબંધે કરીને, અથવા સ્વાશ્રય સમવાય સબંધે કરીને રહેતા થકા તે કાર્યના જનક થાય છે, તે પદાર્થ છે કાર્યનુ અસમવાયી કારણ કહેવાય છે. જેમ~~ ઉદા॰ (૧) ત ંતુઓના સંયંગ પટરૂપ કાનું અસમવાયી કારણ કહેવાય છે. તતુ દ્રવ્ય છે અને સંયોગ ગુણુ છે, માટે તતુ એ સંચાગનું સમવાયુ કારણ છે. અને ગુણ એ કાઈનું સમવાયી કારણ હાઈ Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉદા॰ (૨) જેમ તંતુએમાં રૂપાદિક ગુણ, પટમાં, સ્વાશ્રય સમવાય સબંધ વડે રહ્યા છે; પટગતરૂપાદિત ગુણાના સમવાયી કારણુરૂપ અને એવી રીતે રહીને પટના રૂપાદિક ગુણાના જનક થાય છે, માટે તંતુએના રૂપાદિક ગુણ પટના રૂપાદિક ગુણાનું અસમવાયી કારણ કહેવાય છે. સ્વ એટલે તંતુના રૂપાદિ ગુણ, તેને આશ્રય ત'તુ, તેના સમવાય સંબધ પટ સાથે, એ પટમાં તંતુના શ્વેતાદિક ગુણા રહેલા છે અને ત્યાં રહીને પટના શ્વેતા ગુણાના જનક થાય છે, માટે તુતુના રૂપાદિક ગુણ પટના રૂપાદિક ગુણનું અમ વાયી કારણ છે. આવી રીતે પરંપરા સબંધે કરીને તંતુના ગુણોની પટમાં સ્થિતિ સભવે છે. २. समवायस्व समवायिसमवायान्तरसम्बन्धेन समवायिकारणे प्रत्यासन्नत्वे सति ज्ञानादिभिन्नत्वे સતિાળમસમાચિારળમ્। જે પદાર્થ જે કાના સમવર્તાયે કારણ વિષે સમવાય સંબધ વડે રહેલા હાઈ ને, તથા આત્માના જ્ઞાનાદિક વિશેષ ગુણાથી ભિન્ન હાઈ ને, જે કાના પ્રતિકારણ હોય છે, તે પદાર્થ તે કાર્યાંના પ્રતિ અસમવાયિ કારણ કહેવાય છે. આવું લક્ષણ કરવાથી અસભવાયિકારણના એ વિભાગ સિદ્ધ થાય છે. તેમાં એક-અસમવળિય કારણુ તા પોતાના કાના સમવાય કારણમાં સમવાય સંબધથી રહીને તે કાર્યનું જનક થાય છે; અને બીજું અસમવાય કારણ તે પોતાના કાના સમાયિ કારણમાં સ્વસમરિચ સમવાય સબંધથી રહીને તે કાનું For Private And Personal Use Only
SR No.020173
Book TitleDarshanik Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorChhotalal N Bhatt
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1937
Total Pages124
LanguageGujarati
ClassificationDictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy