________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૧)
પ્રતીયમાન થાય છે માટે છીંપમાં રૂપાના અધ્યાસ છે.
અભ્યાસપ્રારો-અધ્યાસ બે પ્રકારના છે. (૧) જ્ઞાનાધ્યાસ અને (૨) અધ્યાસ. ( અધ્યાસ શબ્દ એ ). તે સિવાય સ્વરૂપાધ્યાસ અને સંસર્ગાધ્યાસ એવા પણ એ પ્રકાર છે. સ્વરૂપાધ્યાસમાં આખા પદાર્થનું અધ્યસ્ત પદાર્થ સાથે સ્વરૂપથી જ તાદાત્મ્ય જણાય છે, જેમ–દારડીમાં સાપ. આત્માદિ પારમાર્થિક હાવાથી તેમાં સ્વરૂપાધ્યાસ હાઇ શકતા નથી. સંસર્ગાધ્યાસમાં સ્ફટિકને રાતા ફૂલના સંબધ થવાથી સ્ફટિક રાતા જણાય છે; શંખમાં આંખની પીળાશથી પીળાશ જણાય છે; માટે એ સંસર્ગાધ્યાસ કહેવાય છે.
વળી સાપાધિક અને નિરુપાધિક એવા પણ અધ્યાસના બે ભેદ છે; વળી તે દરેક બાહ્ય અને આંતર એવા ભેદથી એ પ્રકારના છેઃ જેમ- રાતા ટિક ' એ બાહ્ય સપાધિક ભ્રમ છે, કેમકે રાતા ફૂલ રૂપ બાહ્ય ઉપાધિથી તે ઉપજ્યું છે. હું કર્તા' એ રીતે - ત્યાદિક ભ્રમ એ આન્તર સાધિક ભ્રમ છે, કેમકે ક`રૂપે પરિણામ પામેલી અવિદ્યારૂપ આન્તર ઉપાધિથી એ ભ્રમ. થયા છે. હવે છીંપમાં રૂપાના ભ્રમ થયા છે. બાહ્ય નિાધિક ભ્રમ છે; તેમ આકાશમાં નીલતાદિક ભ્રમ છે; તે પણ ખાØ નિરુપાષિક ભ્રમ છે. અનુ છું-બ્રહ્મને જાણતા નથી ' એ આન્તર નિરુપાધિક ભ્રમ છે.
હું
,
अध्याहारः - अश्रुतपदानामनुसन्धानम् । વાકયમાંનાં પદોના તાત્પ ઉપરથી, જે પા વાકયમાં કહેલાં નથી, તે પદોનું અનુસન્માન કરી લેવું તે અધ્યાહાર કહેવાય છે.
૨. આાક્ષાવિષયવવાનુસન્હાનમધ્યાઃ । આકાંક્ષાના વિષય એવાં જે પદો હોય તેનું અનુસંધાન કરી લેવું તે પણ અધ્યાહાર છે, અધ્યેષળા--( મીમાંસાને મતે ) હિર્થ, વિધિ । હિન્દુ પ્રત્યયનો અર્થ જે વિધિ માધક થાય છે તેને અધ્યેષણા કહે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|
અનંતસ્તિત્વમ-સ્વાસ્થૂનવૃત્તિ( યત્ )તવમ્ । પોતાનાથી અગ્ન્યન દેશમાં રહેનાર જે પદાર્થ તેપણું જેમ-પ્રમેયત્વ પદાર્થ જ્યાં હોય છે ત્યાં અભિધેય પણ હોય છે, માટે અભિધેય એ પ્રમેયત્વને અન્યનવૃત્તિ કહેવાય. તેથી અભિધેયત્વમાં પ્રમેયત્વનું અતિરિકત્વ છે.
અનધ્યવસાયઃ-વસ્તુના વિશેષ રૂપના અદર્શન વડે જન્ય જે ૪ આ કાંઈક છે એ પ્રકારનું જ્ઞાન; તેને અનધ્યવસાય કહે છે. ( એના તર્કના વિષયમાં સમાવેશ થાય છે. ) વિષય; સશય
अननुभाषणम् - परिषदात्रिरभिहितस्यापि અનનુવાવાડનનુંમાજળમ્ । પરિષદ્માંના પુરૂષે ત્રણ વાર કહેલા અનેા પણ જે અનુવાદ ન કરવા તે અનનુભાષણ કહેવાય છે. ( એ એક નિગ્રહસ્થાન છે. )
अनभ्यास दशापन्नज्ञानम् - विशेष દર્શનાગન્યજ્ઞાનમ્।વિશેષ દર્શનથી અજન્ય જ્ઞાન અર્થાત્ જે પદાર્થોનું માત્ર સામાન્ય જ્ઞાન
થયું છે, પણ વિશેષ જ્ઞાન થયું નથી, એવું
જ્ઞાન તે સંશય કહેવાય છે.
અનવસ્થા—વિશ્રામથી રહિત કારણા વગેરેની ધારા ( પ્રવાહ ) માનવી તે અનવસ્થા. જેમ—વ્વણુક એ પરમાણુરૂપ અવયવજન્ય છે; પરમાણુરૂપ પણ્ અવયવજન્ય છે; ઈત્યાદિ પાર ન આવે ત્યાં લગી માન્યા કરવું તે.
२. उपपाद्योपपादकप्रवाहो ऽनवधिरनवस्था । ઉપપાદ્ય અને ઉપપાદકના પ્રવાહના જેમાં છેડા ન આવે તે અનવસ્થા.
૪. પૂર્વોત્તરોત્તર પેક્ષિતત્વમ્ । પૂર્વ પદાર્થને તેની પછીના પદાની અપેક્ષા હોય, તેને વળી તેની પછીનાની, ઇત્યાદિ ચાલ્યાજ કરે તે અનવસ્થા.
૪. ( ન્યાયમતે ) જ્ઞાતિવાધરોવોડનવસ્થા । સત્તા, વ્યતા, ગુણત્વ, કવ, પૃથ્વીત્વ, જલવ, પત્ર, રસવ, ઘટત્વ, પઢત્વ, ઇત્યાદિક
For Private And Personal Use Only