________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૨)
નતિરૂપ સામાન્ય છે. તે સઘળાં સામાન્યામાં રહેલે। જે એક સામાન્યત્વ ધમ છે—જેને જાતિત્વ પણ કહે છે—તે સામાન્યત્વ ધર્મના જાતિપણામાં અનવસ્થા દોષ બાધક છે. કેમકે જો સામાન્યત્વ ધર્મને જાતિરૂપ માનીએ તે જેમ સત્તા, દ્રવ્યવાદિક જાતિઓમાં સામાન્યત્યરૂપ જાતિ માની છે, તેમ તે સામાન્યત્વરૂપ જાતિમાં પણ કોઈ જાતિ માનવી પડશે. તેકે સામાન્યવરૂપ એક વ્યક્તિમાં ધર્મને આકાશાદિની પેઠે જાતિરૂપતા સંભવતી નથી, તથાપિ સામાન્યત્વરૂપ જાતિને, તથા તેના આશ્રયભૂત સત્તા, દ્રવ્યવાદિક જાતિઓને મેળવીને તે બધામાં એક બીજી જાતિ માનવી પડશે; વળી તે ખીજી જાતિને તથા તેની આશ્રયદ્ભૂત સર્વ જાતિને મેળવીને તે સ`સાને મતે. ) જાતિઓમાં એક ત્રીજી જાતિ માનવી પડશે. એ રીતે અનવસ્થા દોષની પ્રાપ્તિ થશે. એ અનવસ્થા દોષ સામાન્યત્વના જાતિપણાના
આધક છે.
અનવસ્થાોષત્રયમ્-(૧) પ્રાગ્લાપ, (૨) અવિનિગમ્યત્વ અને (૩) પ્રમાણાપગમ, એ ત્રણ અનવસ્થાના દોષ છે. એટલે અનવસ્થાના અંગીકાર કરવાથી એ ત્રણ દોષ અવે છે. અનવસ્થા જાહૈ—અનવસ્થા દોષના એ પ્રકાર છે: (૧) અધોધાવન્તી અનવસ્થા અને (૨) ઊર્ધ્વધાવન્તી અનવસ્થા. ( તે શબ્દો જી ).
તે
અનાત્મકૂતત્કાળમ્યાન વસ્તુત્વ પાનનુત્રવિષ્ટમ્ । જે લક્ષણ વસ્તુના સ્વરૂપમાં પ્રવિષ્ટ ન હોય તે. જેમ દડવાળાનું ‘દંડ’ એ લક્ષણુ છે, તે દંડવાળાના સ્વરૂપમાં પ્રવિષ્ટ નથી, માટે એ અનાત્મભૂત લક્ષણ છે. (જૈન પિંરભાષા ).
અનાવ:--યથા વિપ્રવૃત્તિ:; અનુલ્લાહ: કોઇ કામાં જ્યાં ત્યાં કરીને પ્રવૃત્તિ થવી તે; ઉત્સાહરહિતપણું,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनादिषट्कम - जीव ईशो विशुद्धा चित् તથા નીવેરાયોમિયા। વિયોનિયા:૧૬સ્મમનાયઃ ॥૧॥ જીવ, ઈશ્વર, શુદ્ધ ચૈતન્ય, જીવ ઈશ્વરના ભેદ, અવિદ્યા અને ચૈતન્યના યાગ, એ છ વેદાન્તવાદીઓને મતે અનાદિ છે. ( પંચદશ્યાદિને મતે આ વાત લખી છે; સક્ષેપશારીરકમાં તે અજ્ઞાન પછીની એમની ઉત્પત્તિ હોવાથી અનાદિત્વ માન્યું નથી. )
અનાર્થાત:-~~-ચન્તામાવ:। બીજી ગતિના અભાવ; ખીજે કોઈ રસ્તો ન હોવા.
अनारभ्याधीतः (मंत्रः) - यस्य मन्त्रस्य कर्मવિશેત્રે વિનિયોગોનો વેદના જે મત્રને કોઇ પણુ કર્મમાં વિનિયોગ કહ્યો ન હોય, તેવા મંત્ર અનારભ્યાધીત' કહેવાય છે. ( ભીમાં
અનામા સંયોગ:- ઘડી છે કપાલાના સયાગથી થાય છે. તે કપાલાને જે આકાશારૂિપ પૂર્વ દેશ સાથે સયોગ છે, તે સયોગ ધટના આરંભક નથી, માટે તે સયાગ અનાભક સયાગ કહેવાય છે.
નિચ્છામા ધર્—અકસ્માત્ કાંટો વાગવા વગેરે જે પ્રારબ્ધભાગ આવી પડે છે તે.
अनित्यः प्रागभावप्रतियोगित धंस प्रतियोगिચાન્યતરવાનનિયઃ । જે પદાર્થ પ્રાગભાવના કે ધ્વંસને પ્રતિયેાગી હાય-અર્થાત્ જેના પ્રાગભાવ કે ધ્વંસ સંભવતા હાંય, તે પદાને અનિત્ય કહેવા.
અનિાંવભૂતિઃ—( શ્રીરામાનુજ દર્શન પ્રમાણે ) ‘વાડઘેલાંમૂનિ ' એ મંત્રમાં કહેલી ‘એકપાદ વિભૂતિ ’–અર્થાત્ સંસાર, તે અનિત્ય વિભૂતિ કહેવાય છે; ત્રિવાવસ્થામાં વિનિ' એ મંત્ર પ્રમાણે ‘ ત્રિપાદ વિભૂતિ' તે નિત્યવિભૂતિ કહેવાય છે.
अनित्यसमः - साधर्म्यात् तुल्यधर्मोपपत्तेः સર્જનિત્યપ્રસન્નત અનિત્યસમઃ । વાદી એવા ઉત્તર આપે કે જેમાં સમાન ધમ પણાવડે તમામ પદાર્થી અનિત્ય થઈ જવાના પ્રસંગ
For Private And Personal Use Only