________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
૨૩૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા
ધ્રુવતામાં ‘ના’ એવી જે યાજના કરી છે તે એમ યથા થઈ શકે કે એક દેહમાં તે દેવને માટે રહેનાર નથી.'
શિક્ષાપાઠ ૯૦, તત્ત્વાવમાધ, ભાગ ૯ઃ—
ઉત્પત્તિમાં ‘હા’ એવી જે ચેાજના કરી છે તે એમ ચથા થઈ શકે કે ‘ જીવના મેાક્ષ થતાં સુધી એક દેહમાંથી ચ્યવન પામી તે બીજા દેહમાં ઊપજે છે. ’
'
વિવ્રતામાં ‘હા' એવી જે યાજના કરી છે તે એમ ચથા થઈ શકે કે તે જે દેહમાંથી આવ્યે ત્યાંથી વિજ્ઞ પામ્યા; ’ વા ક્ષણ ક્ષણ પ્રતિ એની આત્મિક રિદ્ધિ વિષયાદિક મરણવડે રૂંધાઈ રહી છે, એ રૂપે વિન્નતા ચાજી શકાય છે.
C
ધ્રુવતામાં ‘હા’ એવી જે ચેાજના કહી છે તે એમ ચથા થઈ શકે કે દ્રવ્યે કરી જીવ કેાઈ કાળે નાશરૂપ નથી, ત્રિકાળ સિદ્ધ છે.’
હવે એથી કરીને ચેાજેલા દોષ પણ હું ધારું છું કે ટળી જશે.
૧. જીવ વિજ્ઞરૂપે નથી માટે ધ્રુવતા સિદ્ધ થઈ. એ પહેલે દેષ ટચૈ.
૨. ઉત્પત્તિ, વિન્નતા અને ધ્રુવતા એ ભિન્ન ભિન્ન ન્યાયે સિદ્ધ થઈ એટલે જીવનું સત્યત્વ સિદ્ધ થયું એ ખીન્ને દોષ ગયા.
૩. જીવના સત્યસ્વરૂપે ધ્રુવતા સિદ્ધ થઈ એટલે વિન્નતા ગઈ. એ ત્રીજો દોષ ગયા.
For Private And Personal Use Only