________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા
૨૨૩ ૪. દ્રવ્યભાવે જીવની ઉત્પત્તિ અસિદ્ધ થઈ એ દોષ ગ.
પ. અનાદિ જીવ સિદ્ધ થયે એટલે ઉત્પત્તિ સંબંધીને પાંચમે દેષ ગયે.
૬. ઉત્પત્તિ અસિદ્ધ થઈ એટલે કર્તા સંબંધીને છઠ્ઠો દેષ ગ.
૭. ધ્રુવતા સાથે વિન્નતા લેતાં અબાધ થયું એટલે ચાર્વાકમિશ્રવચનને સાતમે દેષ ગ.
૮. ઉત્પત્તિ અને વિન્નતા પૃથક પૃથક્ દેહે સિદ્ધ થઈ માટે કેવળ ચાર્વાકસિદ્ધાંત એ નામને આઠમા દેષ ગ.
૯ થી ૧૪. શંકાને પરસ્પરને વિધાભાસ જતાં ચૌદ સુધીનાં દેષ ગયા.
૧૫. અનાદિ અનંતતા સિદ્ધ થતાં સ્યાદ્વાદવચન સત્ય થયું એ પંદરમે દોષ ગ.
૧૬. કર્તા નથી એ સિદ્ધ થતાં જિનવચનની સત્યતા રહી એ સામે દેષ ગ.
૧૭. ધર્માધર્મ, દેહાદિક પુનરાવર્તન સિદ્ધ થતાં સત્તરમે દેષ ગયે.
૧૮. એ સર્વ વાત સિદ્ધ થતાં ત્રિગુણાત્મક માયા અસિદ્ધ થઈ એ અઢારમે દોષ ગ.
For Private And Personal Use Only