________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (286 ) આયુર્વેદાદિત્ય - શેનસ પ્રયોગ–૮ ( પાંડુ રોગપર ) ( દેહ દૂગ્ધ, લસણરસ, સર્કરા, ભેળિ સદા પિવાય; વિતરણ તે પાનથી. દેહથી દુર થાય. વાસાર પ્રયોગ...૯ ( ઉર્વ રક્તપિત્ત રામપર ) દેહરે વાસારસ મધર શર્કરા જે ભળીજ પિવાય, રક્તપિત્તના યાધિત, તીન પ્રહરમાં જાય દુગ્ધ માગધી પ્રગ-૧૦ (પાંડુરોગ પર) લલિતઈદ બળવિચારિને દુગ્ધ યોગમાં પિપર ખાય, પાંડુ રોગમાં; દુખ વિડારિને, શાંન્તિ તેકરે. ગુણ સમૂહ છે. ભઈલાલએ ઉપાલ પ્રયોગ...૧૧ (શેકજવર ને કામવરે ) દેહરે કમળ પુપ સુગંધથી, શેક, કામ જવર જાય, કહે ભશંકર સેવએ; આનંદ અંગ ભરાય For Private and Personal Use Only