________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 150 ) આયુર્વેદાદિત્ય નજર નજર પુષ્પ પ્રકુલિત, વાડિખણી, કદિ પર્વ અતિથ્ય તણી લઈ ભાગી; ધર્મ અધર્મ લહે મન એક ન પેખત ધર્મ અધર્મ કુરાગી; તે ભઇલાલ સદા ક્ષય રોગ રહે જુથ રૂ૫ સદા પુઠ લાગી-૧ ક્ષય રોગનાં પુર્વરૂપ અરિષ્ટ ચિન્હ. (હરીગીત છંદ) પદ, હાથ, ગળતાં શ્વાસ વ્યાપે, કફ પડેછે સર્વદા, વળિ તાળુ મેં બહુ શોષને જઠરાગ્નિની છે મંદતા; બહુ દદિ તે ગષ્ટ આપે, શ્વાસથીજ પિડાય છે, ભઈલાલ આ ક્ષય પુર્વ ચિન્હો, સર્વથા સમઝાય છે. 1 ક્ષય રોગમાં પુર્વે અરિષ્ટ સ્વપ્ન આભાસ, ( દેહ ) કાગ’ કીર; ગિધ, સાહુડી; મેર કપી કાચંડ, પિઠે સ્વપ્ન ને બેસતાં દેખે આપ પ્રચંડ. જળ વિણ નદિમાં સ્નાન કરે સ્વપ્નમાં તેદ, બળતાં વક્ષે અગ્નિમાં; દેખિ પામતાં ખેદ. ક્ષય રોગી ને પુર્વ આ, થાય સ્વમ આભાસ, પછી ધાતુને ક્ષય બની, બને દેહની લાશ. - ક્ષય રોગના ભિન્ય પ્રકાર. (દોહરો ) વાત પિત્ત કફથી તથા સપ્ત ધાતુ ગત જેહ, દશ જાતીક્ષય થાય છે, લખ્યું સ્વલ્પમાં તેહ. For Private and Personal Use Only