________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતિય પ્રકાશ ( 143) - પાંડુ રોગનાં પુર્વ રૂપ (દોહરે ) ત્વચા ફાટ. મુખ ફિણ વળે, મૃત્તિકા ઉપર ભાવ નેત્ર ગળે, જે ચઢે, થાય વાયુને શ્રાવ પિળે રંગ મળ મુત્રને; ભઈશંકર, એ ખેલ ખાધુ પચેના, દીલ ગળે' પાંડુ રોગની પહેલ પાંડુરોગ થવાનાં પાપ રૂપે કારણે ( ભુજંગી છંદ ) લબાડી; લફંગા, કરે બ્રહ્મ હત્યા ગરીબ પિડે રાજ્યની વીણ સત્યા સગાં સ્નેહિ કે નાત્યથી દૂર થાશે તદા પાંડ તે પંડ માંહી ભરાશે. પાંડુ રોગની સંખ્યા (દોહરો) વાત, પિત્ત, કફ, પાંડને સર્મિપત કૃત્તિકાર કહે ભઈશંકર; એ રિતે, પાંડ પાંચ પ્રકાર પાંડુ રોગની સામાન્ય ચિકિત્સા ( રૂચીરા છંદ) વાત પાંડ, પાચનથી ત્રાશે, પિત્ત વિરેચનથી વામે કફ પાંડુમાં વમન આપતાં, સર્વ દેષ હેઝ નામે; એ રીતે સામાન્ય ચિકિત્સા, જથા વૈદ જે જાણે છે તેજ વેદ ભઇલાલ કવી કહે, અંત પાંડુને આણે છે For Private and Personal Use Only