________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયુર્વેદાદિત્ય 1 સિંધવ, સંચળને સુવા, પિંપર શાબર છેલ એક હિતકારી શૂળમાં, ઉત્તમ આપ ગણાય ભઈશંકર, એ સેવતાં, જરા કજાના થાય અપધ્ય (ભુજંગી છંદ) નહીં દીવસે ઉપવું ભેંય પિટી નહીં ખેલવું રાનમાં લેઈ ઘોડી વળી પિચ્છ જેજે પદાર્થો જણાએ સદા તેહ વજે અતિ સુખ થાએ शळ रोगनी चिकित्सा. समाप्त पांडु रोगनी चिकित्सा, પાંડુ રોગની સંપ્રાપ્તિને કારણ ( લોક રાગ ) ભોકતામ્સ, ક્ષાર, પદાથે તંદ્રા મત્તિકા, અને મધ દિનેત્ત નિંદ્રા વળી તિણું ભેજન જે કરે છે કુસ્પશે તો રક્ત તેથી ઠરે છે તેથી ત્વચા રંગ પિળાશ મારે આ ઠેર તે રક્ત ઉપ લણેરે હારીતનું એમ છે વાકય કહેવું ભઈલાલ ભલે તે નિદાન જેવું કે સાબરના સિગાની છોલેલી છલ. * દહી વીગેરે. For Private and Personal Use Only