________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતિય પ્રકાશ. ( 137) અનાજ જજનજss. કુકર્મ કરી કેફમાં જેહ હાલે, તદા શૂળ તેને સદા અંગ સાલે; સાધ્યા સાધ્ય સુત્ર વિચાર નિર્ણય. (દોહરો) એક દોષથી સાચ, કષ્ટ સાધ્ય કી દેષ ત્રીદોષે ઉત્પન્ન થવું કરે પ્રાણને શેષ. ...1 0.001E... શુ રોગની સંખ્યા. (દોહરો) વાયુ કુપિત જઠરાંન્તરે, શુળ સંખ્યા દશ થાય, તેમાં ત્રણ વાતાદિકે ત્રણદ્વી દોષિ ગણાય. આમ, નિરામ, અજીર્ણને, પરિણામશૂળ, પિખ, ભઈશંકર કહે એ રિતે, શુળ સંખ્યા દશ દેખ. અગીઆરમા શુઝ વિષે (દેહ) રક્તશૂળ અગીઆરમ, રક્ત બિગાડે થાય, ભાઈશંકર વૈદો થકી, નાડિ વિષે પરખાય. જૂઠ, જઠર, ને ગુલ્મ રગે–હિંગ્યાદિ કવાથ (દેહ) પિષ્કર, મેથ પુનર્નવા, સ;િ સંચળ, ને સુંઠ, હિંગ ધરી કર કવાથ તે હરે શૂળ, ખસ, ચુંટ. જઠર રોગ ને ગુલ્મનું, પાચન કરે પ્રમાણે For Private and Personal Use Only