________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 114 ) આયુર્વેદાદિત્ય એ કવાથ રક્તગુમને થોડા વખતમાં મટાડે છે. તેમજ છાતી. માં થતી પીડાને, અને રક્તના દર સહીત ચકૃતને પણ મટાડે છે. ... વાત ગુલમે–દશ મુળાદિ પાચન કયાથ. યવાન, દશમૂળ, સુંઠ, વજ પિંપ ધરિ કર કવાથ, ઉષ્ણ રૂપ નિત્ત સેવતાં, વાત ગુલ્મ રહે હાથ; વાત ગમે–સુવર્ચલાદિ પાચન કવાથ. (દેહેરે ). સુંઠ, સહી સંચળ ધરી કવાથ કરીને પાય, વાત ગુલ્મ તે તે થકી; ઝટ પાચન તે થાય. પિત્ત ગુમે–નિંમ્બદલાદિ પાચન કવાય. (દોહરે ) દ્રાક્ષ, કૂટકી, નિંબદલ, કવાથ ગોળ સહ સેવ, પિત્ત ગુલ્મ પાચન કરે, પુર્ણ સિર્યમય એવ. પિત્ત ગુમેસર્કરાદિ ચૂર્ણ. (દેહ). આમલકી, ને નિમ્બદલ, સિતા, જેઠમધ, સાર, ચુર્ણ મધુ સહ ચાટતા; પિત્ત ગુલ્મ લે હાર, કફ ગુમે–વચાદિ પાચન કવાથ. - (દેહેરે ) ચવાન, વજ ને ત્રીક, ચુર્ણ પાણિમાં લેહ, For Private and Personal Use Only