________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતિય પ્રકાશ ( 115 ) પાચન કફ ગુમે વડી, ગણું ઔષધી તેહ. કફ ગુ ચવક્ષારાદિ ચૂર્ણ. ( દાહરે ) વજ, મરિને જવખારનું, ચુર્ણ મુત્ર ગ માંહ્ય, ભેળિ પિતાં ભઈલાલ કહે, ગુમ કહાદિક જાય. ગુમ રોગમાં પચ્યા પચ્યઃ છે વા | पातापित्त ककः गुल्मे न विदाहीनिच भाजने // वरूणा एलाकणा धान्यं, गुल्मरोगो हराःसदा અર્થ–વાત, પિત્ત, અને કફગુમમાં દાકારક ભજન ખાવા આપવું નહીં તેમજ વાયવરણ, એલચી, પિંપર ને ધાશા તે પણ નિત્ત ગુમ રોગને હરનાર છે. गुल्म रोगनी चिकित्सा समाप्त. ------ -- ---- अजीर्ण रोगनी चिकित्सा,. અજીર્ણ થવાનાં કારણ ( ભુજંગી છંદ ) - ઘણું નીર પીધે જમ્યાથી વિશે વધુ ઉધતાં કે જતાંમાં વિદેશે. મળા મુત્રના વેગને રોકવાથી વધૂ દુઃખ પામે અજીર્ણ થવાથી વળી કોઈને શેક બીકે ભરેલ For Private and Personal Use Only