________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 98 ) આયુર્વેદાદિત્ય ભાઈશંકર નિ કરે, પિત્ત કફજર નાશ ક વાત કફ જવરે–મુસ્તાદિ કવાથ (દોહરો) વાસા વાળા હરડને પિત્તપાપડો મેળ તેમાં સુદ્ધા, ને ગળે સુંઠ ધામા નાંખ્ય 1 એ ઔષધને કવાથ તે, ભઈશંકર છે સાર વાત કફવર રેગપર, શેષ્ટ સદા હિતકાર . ----COO - વાત કફજ્વરે–સુદ્રાદિ કવાથી (દોહરો) મુદ્રા, પુષ્કળમુળ સુંઠ, ગળે કવાથ કરી આપ્ય વાત કફજવર રંગપર, મૂકે આડા કાપ સન્નિપાત જવર ( ત્રિદોષ ) નાં લક્ષણ ( ભુજંગી છંદ ) બને તંદ્રતાલશ્ય ને થુંક વાધે મધુ મખને ઉંઘને સેચ લાધે વળી શેષ કંઠે વઘે શ્વાસ વારં પિઠે, શીશને જીભમાં જડત્વ ધારૂં બળે અંતરે દાહ મુછો વધે છે વધી ફેફરું અંગ રોગી લચે છે ભઈલાલ તે રેગિ ત્રીષિ કહાવે વિના વિદ તેને નહીં બચાવે For Private and Personal Use Only