________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
39
લખવામાં આવતી, કયા ( } નેવા ગોળ કોષ્ટકાકાર મધવા લેટાફૂલટી નવડાના ચાકારો છેકો વધારાની લીટીના માદિ અને અંતના ડા પર લખવામાં ગાતો.
પુસ્તક શોધનના સાધનો :
લગભગ સોળમી સદીમાં જૈન લેખકોને પુસ્તકોધન માટે નવી પધ્ધતિ ચાલુ કરેલી. જેમાં તેઓ નિરૂપયોગી મારો કે પાઠોને દૂર કરવા માટે પીંછી,સફેદો હરતાલ, ગેરૂ, ઘૂંટો વગેરેનો ઉપયોગ કરતા, મારના અમુક નકામા ભાગ પર પીંછી વડે માછો પાતળો હરતાલ કે સફેદો લગાવવામાં માતો, જ્યાં વો પાઠ લખવાનો હોય ત્યાં સફેદો લગાવી તેની પર નાના લૂંટા વડે લૂંટવામાં માતું, જેથી લખાણ રેલાઈ કે લાઈ ન જાય. કોઈ ક્ષારના નામા ભાગને કાઢી નાખવા માટે પીંછી વડે હરતાલ કે સફેદો લગાવી તે ભાગ દૂર ફરાતો, મા માટે ને પીંછીનો ઉપયોગ થતો તે બીકોલીના વાળમાંથી બનાવવામાં આવતી, પીકોલીના વાળ જલદી પડી જતા ન હોવાને કા રણે તેનો જ ઉપયોગ થતો. હસ્તપ્રતમ ધ્યાનમાં રાખવા લાયક પદ, વાકય વગેરેને ગેરૂથી રંગી લેતા જેથી વાચકોનું ધ્યાન તેની પર દોરાય. આમ હસ્તપ્રતોમાં લેખનોધન માટે અનેકવિધ સાધનો વડે વિશિષ્ટ પ્રકારે
લેખનાફિયા થતી.
For Private and Personal Use Only