________________
અષ્ટ
૨૪
દેશ. ભાર સભા અ૦ ૩૨. વૈશ્ય જાતિની સ્ત્રીને શાવને ત્યાંથી પાછા આવ્યા પછી અંબા બ્રાહ્મણથી જે પ્રજા થાય તેને અંબઇ કહેતા. આ ભીષ્મને કહેવા લાગી કે તમે મને જીતીને લાવ્યા દેશનું આ નામ ત્યાં આવા લેકે વસતા હશે તે છે માટે પરણે. ભીખે કહ્યું કે મેં લાવજછવ લગ્ન ઉપરથી પડયું હશે.
ન કરવાની પ્રતિજ્ઞા લીધેલી હોવાથી હું પરણી અંબષ્ટ (૨) ભારતના યુદ્ધમાં દુર્યોધનના પક્ષને શકતા નથી. એમ મારા પિતાને આપેલું વચન એ નામને એક રાજા. એ યુદ્ધમાં અર્જુનને હાથે મારાથી તોડાય નહિ, તું તારી ઈચ્છામાં આવે તે મરાયો હતો. ભાર૦ દેવ અ૦ ૯૩.
કર. આવાં ભીમનાં વચન સાંભળ્યા પછી અંબા અબષ્ટ (૩) કંસના કુવલયાપીડ નામને હાથીને
ખિન્ન થઈને ત્યાંથી નીકળી ચાલી. ભીએ અંબાને મહાવત. આ હાથીને કષ્ણ બળરામ ઉપર તત્કાર્યો
વિચિત્રવીર્યને એની બીજી બહેનોની પેઠે કેમ હતું અને એમણે હાથીને મારીને એના જંતુશળ
પરણાવી નહિ હેય એ વિચારવા જેવું છે. વખતે ઉપાડો લીધા હતા. ખભે આ દેશળ મૂકીને હું મનથી શવને વરી ચૂકી છું એમ એણે કહ્યું કંસવધ વખત રાજસભામાં ગયા હતા. ભાગ હતું એટલી એ ભ્રષ્ટ થઈ ગયુંને એ લગ્ન નહિ ૧૦-૪૩–૨.
કર્યું હોય એમ લાગે છે. અંબા ત્યાંથી નીકળી અંબા પાર્વતીનું એક નામ.
ચાલી પણ એણે જવું કયાં ? માર્ગમાં એણે અંબા (૨) આદિશક્તિ. જગતની જનેતા.
નિશ્ચય કર્યો કે પોતાના પિતાને ત્યાં પાછું ન જતાં અંબા (૩) ચોસઠ જોગણીમાંની એક.
પિતાનું આયુષ્ય તપ કરીને ગાળવું. આમ એ
જતી હતી ત્યારે રસ્તામાં શૈખાવત્ય ઋષિને અંબા (૪) સત્ય લેકમાંની એક શ્રેષ્ઠ અપ્સરા.
આશ્રમ આવ્યું. અંબાએ આશ્રમમાં જઈ એ ઋષિને અંબા (૫) કાશીરાજની ત્રણ કન્યાઓમાંની વડી.
પિતાની સઘળી હકીકત નિવેદન કરી. ઋષિએ બીજી બે અંબિકા અને અંબાલિકાની બહેન. એ.
એને અભય આપવાથી ત્યાં રહીને તપ કરવાને અને બીજી બન્ને બહેને એ ત્રણેને માટે સ્વયંવર
આરંભ કર્યો. રચ્યો હતો. અનેક દેશના રાજાઓ કાશીમાં એકઠા થયા હતા. એઓમાં ભીષ્મ પણ હતા. ત્યાં બીજી એક દિવસ એમ બન્યું કે અંબાને આજેકાંઈ ખાસ ગોઠવણ ન હતાં, એવું ઠરાવ્યું હતું કે માતામહ-હેત્રવાહન રાજા શિકાર કરવા નીકળે જે આ કન્યાઓને હરણ કરી જાય તે પરણે. તે થાકી જવાથી આ જ આશ્રમમાં આવ્યો. આથી શાલ્વાદિ બધા રાજાઓને પરાભવ કરીને હેત્રવાહને અંબાને જોતાં જ ઓળખી અને અહીં ભીષ્મ ત્રણે કન્યાનું હરણ કરી ગયા. હસ્તિનાપુર શી રીતે આવી એવો પ્રશ્ન કર્યો. તને તે ભીષ્મ આણુને કન્યાઓને સત્યવતીને ઍપી ત્રણેને વિચિત્ર જીતીને હરી ગયા હતા અને તું અહીં ક્યાંથી ? વીર્યની સાથે પરણાવવાને બેત હતા. પણ દરમ્યાન આ ઉપરથી અંબાએ તેમને પોતાની સવિસ્તર અંબાએ ભીષ્મ અને સત્યવતીને કહ્યું કે મેં મારા હકીકત જણાવી. એ સાંભળીને રાજા અંબાને મનમાં શાવરાજાને વરમાળ આરોપી હતી અને લઈને તેવો જ જમદગ્નિ પરશુરામ પાસે ગયો અને હું એને મનથી પરણી ચૂકી છું, માટે મને ત્યાં અંબાની સઘળી વાત તેમને જણાવી તેમને મોકલી દ્યો તે જ ઉત્તમ. સત્યવતીની સલાહથી વીનવ્યા કે ભીમ આ કન્યાને પરણે એમ કરવા ભીમે એને શાલ્વરાજાની પાસે પહોંચતી કરી. આપ સમર્થ છે. પરશુરામને પણ એની દયા પરંતુ તેણે એને અંગીકાર કર્યો નહિ. આથી તે આવી અને ક્ષેત્રવાહનને વચન આપ્યું કે તારી હસ્તિનાપુર પાછી આવી, તે અહીં એની બને ઈચ્છા પ્રમાણે હું કરીશ. હેત્રવાહન પરશુરામના બહેનેનાં લગ્ન વિચિત્રવીર્યની સાથે થઈ ગયાં હતાં. મિત્ર હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org